કોરોના અપડેટ(16-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 505 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255354 પર પહોંચ્યો. આજે 764 દર્દી સાજા થયા અને 3 દર્દીના મોત થયા.
કોરોના અપડેટ(16-1-2021): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 505 નવા કોરોનાના કેસ નોંધાયા. કુલ આંકડો 255354 પર પહોંચ્યો. આજે 764 દર્દી સાજા થયા અને 3 દર્દીના મોત થયા.
અલ્લુ અર્જુનની 'પુષ્પાઃ ધ રૂલ' 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ દરમિયાન સુકુમારની ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ મોટી રકમમાં વેચાયા છે.
Lok Sabha Election 2024: પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે, બીજો તબક્કો ઘણો સારો રહ્યો છે. ભારતભરના લોકોનો આભાર જેમણે આજે મતદાન કર્યું છે. એનડીએને જે અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે
ગરુડ પુરાણને સનાતન ધર્મના મુખ્ય પુરાણોમાંનું એક માનવામાં આવે છે. તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે. ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાના જીવન માટે જવાબદાર છે.
બેંગલુરુનો એક વીડિયો વાયરલ થયો છે, જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. જેમાં એક યુવતી સ્કૂટર પર બેઠેલી જોવા મળી રહી છે. તેણીના હાથમાં સ્માર્ટફોન છે અને તે ટ્રાફિક જામ વચ્ચે ઓનલાઈન ઓફિસ મીટિંગમાં હાજરી આપી રહી છે.
ભેળસેળવાળુ ઘી તેના સમાન રંગને કારણે શુદ્ધ ઘી તરીકે વેચાય છે. આવી સ્થિતિમાં આજે અમે એવી કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા ભેળસેળયુક્ત ઘી સરળતાથી ઓળખી શકાય છે.
RCBને તેની બીજી જીત માટે આખો મહિનો રાહ જોવી પડી હતી. ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી આરસીબીએ આ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવીને 9 મેચમાં બીજી જીત નોંધાવી હતી.
ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 16 એપ્રિલે એમસીએક્સ એક્સચેન્જ પર સોનાની ભાવિ કિંમત 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગઈ હતી
નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા ધીરેન બેન્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠ-ગાંઠ ખુલ્લી પડી ગઇ છે
શરીર માટે વિટામિન બી-12નું ખૂબ મહત્વ છે. જો તેની અછત થાય તો શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. અમે તમને આ વિટામિનથી ઉભી થતી સમસ્યા વિશે અને તેના સમાધાન વિશે જણાવીશુ
તેમના પિતાના જણાવ્યા અનુસાર ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા. તે મુંબઈ જવાના હતા, પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો ઘરે પરત ફર્યા.
Lok Sabha Election 2024: નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા