અમદાવાદના ગીતા મંદિર બસપોર્ટને બોંબથી ઉડાવવાની ધમકી ભર્યો પત્ર મળવાનો મામલો, ક્રાઇમબ્રાંચે ઉત્તરપ્રદેશથી એક શખ્સની કરી અટકાયત, મોબાઇલ નંબર ટ્રેસ કરી ધમકી ભર્યા પત્ર લખનારા વ્યક્તિની મળી ભાળ, પત્ર લખનાર વ્યક્તિ પોતે જ છે કેમ તે અંગે તપાસ શરૂ
અમદાવાદના ગીતા મંદિર બસપોર્ટને બોંબથી ઉડાવવાની ધમકી ભર્યો પત્ર મળવાનો મામલો, ક્રાઇમબ્રાંચે ઉત્તરપ્રદેશથી એક શખ્સની કરી અટકાયત, મોબાઇલ નંબર ટ્રેસ કરી ધમકી ભર્યા પત્ર લખનારા વ્યક્તિની મળી ભાળ, પત્ર લખનાર વ્યક્તિ પોતે જ છે કેમ તે અંગે તપાસ શરૂ
આજે લોકસભા ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે 12 રાજ્યની 88 અને કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન શરૂ થવા પામ્યું છે. બીજા તબક્કામાં કુલ 1 હજાર 198 ઉમેદવારો મેદાને છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.તેમણે કહ્યું ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતાઓને ડરાવીને ધમકાવીને ખરીદવામાં આવી રહ્યા છે
25 ઓગસ્ટ, 2015 ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું.
શા માટે નેતાઓને ચૂંટણી ટાણે ભૂવાઓ પાસે જવું પડે છે, સવાલ એ છે કે શું તેમને પાંચ વર્ષ દરમ્યાન તેમણે કરેલા કામો પર ભરોસો નથી હોતો કે તેમના કામ તેમને જીત અપાવશે ?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો આ કેસમાં તપાસમાં લાગેલી છે. જેના કારણે ઈનપુટ મળતાં એક ટીમ પંજાબ ગઈ હતી. જ્યાંથી ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ સપ્લાય કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સ્ત્રી હોય કે પુરુષ, દરેકને સોનાના દાગીના પહેરવાનું પસંદ હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમને સોનું પહેરવાથી અદ્ભુત લાભ મળી શકે છે.