બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Yogi sarkar offers government jobs

રોજગાર / કોરોનાકાળમાં તમારી નોકરી ગઇ છે? તો ચિંતા મુક્ત થઇ જાઓ સરકાર લઇને આવ્યુ છે 14000 ભરતી

Kinjari

Last Updated: 11:58 AM, 29 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં કેટલાય લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. ત્યારે સરકાર લઇને આવ્યુ છે કેટલાક વિભાગમાં નોકરીની ભર્તીઓ, જેને જાણીને તમે ખુશ થઇ જશો અને જો તમારી આસપાસ કોઇ બેરોજગાર હોય તો તેને પણ ચોક્કસથી આ લેખ વંચાવજો.

  • કોરોના કાળમાં ગુમાવી છે નોકરી?
  • 14000 ભરતીઓ થવાની છે
  • લાયકાત ધરાવતા લોકો કરે એપ્લાય

ઉત્તરપ્રદેશમાં સિંચાઇ વિભાગમાં જલ્દી જ 14000થી વધારે ભર્તીઓ થવાની છે. જેના માટે એક સ્તર પર કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. તમે જો સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યાં છો તો એપ્લાય કરી દેજો જેથી તમારી નોકરી પણ પાક્કી થઇ જાય. 

14000થી વધારે ભરતીઓ

જાણકારી મુજબ સિંચાઇ વિભાગમાં 14000થી વધારે ભર્તીઓ થવાની છે. આ વિભાગમાં હાલમાં કલાર્ક માટે 2,375,  સુપરવાઈઝર માટે 849, જિલ્લા મેજિસ્ટ્રેટ પદ માટે 430, કાર્ય નિરીક્ષક માટે 49, મુંશી માટે 315, હેડ મુંશી પદ માટે 38 જગ્યાઓ ખાલી છે. ટ્યુબવેલ ડ્રાઈવરની પોસ્ટ માટેની 5,724 જગ્યા સહિત કુલ 14,367 ખાલી જગ્યાઓ છે.

3 વર્ષમાં સૌથી વધારે યુપી પોલિસમાં ભરતી

તમને જણાવી દઇએ કે, 3 વર્ષમાં યોગી સરકારે અત્યાર સુધીની સૌથી વધારે ભર્તી 1 લાખ 37 હજાર પોલિસની ભર્તી થઇ ચૂકી છે. આ સિવાય 50000 ટીચરની ભર્તી થઇ ચૂકી છે. તે સિવાય અન્ય વિભાગોમાં પણ એક લાખથી વધારેની ભર્તીઓ થઇ ચૂકી છે. 

જો તમે પણ જણાવેલ લાયકાત ધરાવતા હોય તો અહીં એપ્લાય કરી શકો છો અને બેરોજગારીને દુર કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ