બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Will there be a ban on worshiping in Vyasji's basement in the Gnanavapi case?

Gyanvapi Case / શું વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવા પર લાગશે પ્રતિબંધ? મુસ્લિમ પક્ષની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Priyakant

Last Updated: 08:59 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gyanvapi Case Latest News: જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ, આજે થશે સુપ્રીમમાં સુનાવણી

Gyanvapi Case : જ્ઞાનવાપી કેસને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી પરિસરમાં તાજેતરમાં જ જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપી હતી. આ તરફ હવે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 1 એપ્રિલે સુનાવણી થવાની છે. અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

File Photo

જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પક્ષને જિલ્લા અદાલતમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને હાઇકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. જોકે આ મામલે હવે જ્ઞાનવાપી સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. અંજુમન ઈન્તેજામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જે અંગે આજે એટલે કે 1 એપ્રિલ અને સોમવારના રોજ સુનાવણી થવાની છે.

વધુ વાંચો: બંગાળથી લઇને આસામ સુધી વાવાઝોડાએ કહેર વર્તાવ્યો, દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદને લઇ એલર્ટ જાહેર

હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ
નોંધનીય છે કે, ગત 31 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે તેના એક આદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પ્રાર્થના કરવાની પરવાનગી આપી હતી. આ તરફ વારાણસી કોર્ટના આ નિર્ણયને અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે કમિટીની અરજી ફગાવી દીધી હતી અને જિલ્લા કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે અંજુમન અંજામિયા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ