બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Priyakant
Last Updated: 08:59 AM, 1 April 2024
Gyanvapi Case : જ્ઞાનવાપી કેસને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી પરિસરમાં તાજેતરમાં જ જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપી હતી. આ તરફ હવે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 1 એપ્રિલે સુનાવણી થવાની છે. અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પક્ષને જિલ્લા અદાલતમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને હાઇકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. જોકે આ મામલે હવે જ્ઞાનવાપી સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. અંજુમન ઈન્તેજામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જે અંગે આજે એટલે કે 1 એપ્રિલ અને સોમવારના રોજ સુનાવણી થવાની છે.
હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ
નોંધનીય છે કે, ગત 31 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે તેના એક આદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પ્રાર્થના કરવાની પરવાનગી આપી હતી. આ તરફ વારાણસી કોર્ટના આ નિર્ણયને અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે કમિટીની અરજી ફગાવી દીધી હતી અને જિલ્લા કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે અંજુમન અંજામિયા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP