બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Arohi
Last Updated: 10:07 AM, 2 August 2023
આજકાલ લોકો પાણીને પ્યોરીફાય કરીને જ પીવાનું પ્રીફર કરે છે. કારણ કે ગંદા પાણીના સેવનથી શરીરને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. પાણીને શુદ્ધ કરવા માટે લોકો ઘરમાં વોટર પ્યોરીફાયર લગાવે છે. જો તમારી પાસે પ્યોરીફાયર નથી તો ચિંતા ન કરો. તમે અનુક ટિપ્સ ફોલો કરીને પ્યોરીફાયરના પાણીને પણ પ્યોરીફાય કરી શકો છો. આવો જાણીએ કઈ રીતે....
તાંબા કે માટીના ઘડામાં ભરો પાણી
સૌથી પહેલા ખાસ ધ્યાન રાખો કે તમારૂ પાણી તાંબાના વાસણ કે માટીના ઘડામાં જ સ્ટોર કરવું. તાંબાના વાસણમાં પાણી રાખવાથી ધાતુના ગુણ પણ પાણીમાં આવે છે. સાથે જ પાણીના ગુણ પણ તેમાં રહે છે.
માટીના ઘડામાં પાણી રાખવાથી તેમાં ખાસ તત્વો શામેલ થાય છે જે શરીર માટે ફાયદાકારક છે. જેમ કે સિલિકા, આયર્ન અને કેલ્શિયમ. પાણીને માટી કે તાંબાના ઘડામાં રાખવાના થોડા સમય પહેલા તેને ઉકાળી લો. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે.
પાણીને ઉકાળ્યા બાદ કોટનના કપડાથી ગાળીને ઠંડુ કરીને જ તાંબા કે માટીના વાસણાં તેને સ્ટોર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army