બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Vitamin B12 deficiency: Include these foods in your diet today
Pooja Khunti
Last Updated: 08:31 AM, 22 December 2023
માનવ શરીર ઘણા વિટામિન અને મિનરલ્સથી બનેલું છે. જો આમાંથી એક પણ તત્વની ઉણપ થઈ જાય તો તેની અસર સંપૂર્ણ શરીર પર પડે છે. વિટામિન B12 આપણાં શરીરનીનું એક ખુબજ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપનાં કારણે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન B12ની ઉણપનાં કારણે તમને એનિમિયા, યાદશક્તિ નબળી થવી, બાંઝપન અને મગજ સંબંધિત બિમારીઓ થઈ શકે છે. વિટામિન B12ની ઉણપને પૂર્ણ કરવા માટે આહારમાં વિટામિન, મિનરલ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂત ફૂડ્સને સામેલ કરો.
વિટામિન B12નાં લક્ષણો
વિટામિન B12ની ઉણપને પૂર્ણ કરવા માટે આ ફૂડ્સનું સેવન કરો
ઓટમીલ
ઓટમીલ વિટામિન B12નો સારો સ્ત્રોત છે. ઓટમીલ સિવાય પણ કોર્નફ્લેક્સ, છાસ વગેરે આહારમાં લઈ શકો.
માછલી
સેલમન, ટૂન જેવી માછલીઓની અંદર વિટામિન, પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે.
ઈંડા
દરરોજ ઈંડાનાં સેવનથી તમને કોઈ ગંભીર બીમારીઓ નહીં થાય. દરેક લોકો ઈંડા ખાય શકે.
ડેરી પ્રોડક્ટ્સ
દૂધ, દહીં, છાસ અને પનીરને તમારા આહારની અંદર સામેલ કરો. તેની અંદર ભરપૂત માત્રામાં વિટામિન B12 હોય છે.
લીલા શાકભાજી
લીલા પાનવાળા શાકભાજી ખાવા જોઈએ. તેના સેવનથી તમે હમેશાં સ્વસ્થ રહેશો. વિટામિન B12 માટે પાલક,બ્રોકોલી, દૂધી, કારેલા, મેથી અને બીન્સ જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ.
માંસ
જો તમે નૉનવેજ ખાતા હોય તો તમારા આહારની અંદર મટન અને ચિકનનું સેવન કરી શકો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP