બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

logo

ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે

VTV / ભારત / ubt leader abhishek ghosalkar attack firing

મુંબઈ / VIDEO : ઉદ્ધવ ઠાકરેના નેતાનું LIVE મર્ડર, હુમલાખોરનો પણ આપઘાત, સામે આવ્યો ખૌફનાક વીડિયો

Hiralal

Last Updated: 10:46 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરનું જાહેરમાં મર્ડર થતાં સનસની મચી હતી. ફાયરિંગ બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી હતી.

  • મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા
  • હુમલાખોરે ફેસબુક લાઈવ પર મારી 3 ગોળીઓ
  • હોસ્પિટલમાં સારવાર વખતે મોત 

મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરના લાઈવ મર્ડરે સનસની મચાવી છે. MHB એરિયામાં ફેસબુક લાઈવ વખતે મોરિસ ભાઈ નામના શખ્સે અભિષેક ઘોસાળકર પર 3 ગોળીઓ છોડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા જે પછી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ઘટના બની ત્યારે મોરિસ પણ તેમની સાથે ફેસબુક લાઈવમાં બેઠો હતો આ દરમિયાન વચ્ચે ઊભા થઈને મોરિસ તેની પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આના થોડા સમય બાદ મોરિસે પણ જાતને ગોળીબાર કરીને આપઘાત કરી લીધો હતો.

અરસપરસની અદાવતમાં હત્યા
જુની અદાવતમાં મોરિસે અભિષેકની હત્યા કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. 

કોણ હતા અભિષેક ઘોસાળકર
અભિષેક ઘોસાળકર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર હતા. તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યાં છે. તેમની હત્યાથી રાજ્યમાં સનસની મચી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ