બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Premal
Last Updated: 11:21 AM, 6 October 2021
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું
અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના નિધનથી ટીવી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અરવિંદ ત્રિવેદીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત રામાયણમાં તેના સહ કલાકારો અને ઘણી મોટી સેલિબ્રિટીઓએ દુ:ખ દર્શાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા લખ્યું, "આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવી દીધા છે. જે ફક્ત એક અસાધારણ અભિનેતા હતા. પરંતુ જનસેવા પ્રત્યે ઝનૂની પણ હતા. ભારતીય પેઢીઓ માટે તેમને રામાયણ ટીવી સીરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ."
We have lost Shri Arvind Trivedi, who was not only an exceptional actor but also was passionate about public service. For generations of Indians, he will be remembered for his work in the Ramayan TV serial. Condolences to the families and admirers of both actors. Om Shanti. pic.twitter.com/cB7VaXuKOJ
— Narendra Modi (@narendramodi) October 6, 2021
અરૂણ ગોવિલે અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ દર્શાવ્યું
રામાયણમાં શ્રીરામનું પાત્ર ભજવનારા અરૂણ ગોવિલે ટ્વિટ કરી પોતાના નજીકના મિત્ર અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, આધ્યાત્મિક રૂપથી રામ અવતારનું કારણ અને સાંસારિક રૂપથી ખૂબ જ સારા, ધાર્મિક, સરળ સ્વભાવના માણસ અને મારા અતિપ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદીજીને આજે માનવ સમાજે ગુમાવી દીધા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેઓ સીધા પરમલોકમાં જશે અને ભગવાન શ્રીરામનું સાનિધ્ય પ્રાપ્ત કરશે.
आध्यात्मिक रूप से रामावतार का कारण और सांसारिक रूप से एक बहुत ही नेक,धार्मिक, सरल स्वभावी इंसान और मेरे अतिप्रिय मित्र अरविंद त्रिवेदी जी को आज मानव समाज ने खो दिया। नि:संदेह वे सीधे परमधाम जाएंगे और भगवान श्रीराम का सानिध्य पाएंगे।🙏💐
— Arun Govil (@arungovil12) October 6, 2021
લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહેરીએ શોક દર્શાવ્યો
રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરીએ પણ અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ દર્શાવ્યું છે. તેમણે ટ્વિટર પર અરવિંદ અને તેના પાત્ર રાવણની તસ્વીરો શેર કરતા લખ્યું, ખૂબ જ દુખદ સમાચાર છે કે આપણી વચ્ચે અરવિંદ ભાઈ રહ્યાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મારી પાસે કોઈ શબ્દો નથી. તેઓ મારા પિતાની જેમ હતા. તેઓ મારા માર્ગદર્શક અને સજ્જન પુરૂષ હતા.
Bahut dukhad Samachar hai ki Hamare Sabke Pyare Arvind bhai (Ravan of Ramayan) Ab Hamare bich Nahin Rahe😥 Bhagwan Unki Atma ko Shanti De...I am speechless I lost father figure, my guide, well wisher & gentleman ... 🙏😥 pic.twitter.com/RtB1SgGNMh
— Sunil lahri (@LahriSunil) October 6, 2021
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP