Nirjala Ekadashi 2023 / આજે છે નિર્જળા એકાદશી, શા માટે કહેવાય છે ભીમસેની કે પાંડવ એકાદશી? જાણો શુભ મુહૂર્ત

Today is Nirjala Ekadashi, why is it called Bhimseni or Pandava Ekadashi Know the auspicious moment

નિર્જળા એકાદશી તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી વર્ષભરની તમામ એકાદશીઓનું ફળ મળે છે અને ભગવાન વિષ્ણુ જલ્દી જ ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ