બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The water of the lake in Koreti village of Banaskantha turned red
Khyati
Last Updated: 12:56 PM, 10 June 2022
નદી કે તળાવમાં લીલ હોવાને કારણે પાણી લીલા રંગનું દેખાય તે સ્વાભાવિક છે. પરંતુ જો તળાવમાં એકાએક પાણી લાલ રંગનું દેખાય તો. જી, હા આવી જ એક ઘટના જોવા મળી બનાસકાંઠામાં. અહીં તળાવનું પાણી લીલુ કે માટીવાળુ નહી પરંતુ એકદમ લાલ રંગનું જોવા મળ્યુ. જાણે પાણીમાં કંકુ નાંખીએ તો કેવો કલર દેખાય તેવુ તળાવમાં પાણી જોવા મળતા કુતૂહલ સર્જાયુ છે.
તળાવનું પાણી લાલ કેમ ?
બનાસકાંઠાના સરહદી વિસ્તારનો આ કિસ્સો છે. વાવ તાલુકાના કોરેટી ગામે તળાવના પાણીનો કલર ઉડીને આંખે વળગ્યો. કારણ કે આ તળાવ આખુ લાલ રંગનું જોવા મળ્યુ. જો કે પહેલા કંઇ તળાવ લાલ રંગનું ન હતુ પરંતુ કોણ જાણે કેમ લાલ રંગનુ થવાથી ચોમેર ચર્ચાનો દોર શરૂ થયો છે. આ પાછળ શું કારણ છે તે હજી સુધી જાણી શકાયુ નથી પરંતુ ગ્રામજનો પણ આ તળાવને જોઇને નવાઇ પામી રહ્યા છે. કારણ કે એકાએક આવી રીતે કલર બદલાવવો એ કોઇ ચમત્કાર છે કે પછી કોઇએ કરેલી કરતૂત.
કોરેટી ગામનો અજીબો ગરીબ બનાવ
આવુ થવા પાછળનું કારણ તો કંઇ સામે આવ્યુ નથી પરંતુ તળાવની વચ્ચે વર્ષો જૂનુ મહાદેવનું મંદિર આવેલુ છે. અહીં હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. તેથી તળાવનો કલર બદલવાનું કારણ આસ્થા સાથે જોડાયેલ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાણીનો કલર દિવસ અને રાતે લાલ રંગનો જ રહે છે કે પછી બદલાય છે ? અને જો કલર લાલ રહેતો હોય તો પછી તપાસનો વિષય છે કે એકાએક રંગ બદલવાનું કારણ શું ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP