બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / The original constitution of India is placed in the gas chamber: this is how it is kept with special precautions
Priyakant
Last Updated: 03:54 PM, 26 January 2023
ભારતમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણીને લઈ ઉત્સવનો માહોલ છે. મહત્વનું છે કે, આપણાં દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત લોકશાહી અને બંધારણીય રાષ્ટ્ર બન્યું. નોંધનીય છે કે, 1947માં દેશની આઝાદી બાદ બંધારણ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ માટે ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. જોકે તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. જોકે હવે સવાલ એ ઊભો થાય છે કે, બંધારણના અમલમાં બે મહિના કેમ લાગ્યા? અને હાલ ભારતનું બંધારણ ક્યાં છે ? આજે આપણે આ તમામ સવાલોના જવાબ વિશે જાણીશું.
વર્ષ 1947માં ભારત દેશને આઝાદી મળ્યા બાદ બંધારણ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારે મહેનત અને રિસર્ચના અંતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. જોકે તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. તો હવે તમને સવાલ થાય કે, જો બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું તો સત્તાવાર રીતે કેમ છેક 2 મહિના બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં અ આવ્યું ?
બંધારણને લાગુ કરવામાં કેમ લાગ્યો બે મહિનાનો સમય ?
ભારતીય બંધારણને 26 નવેમ્બર 1949ના દિવસે અપનાવ્યા બાદ પણ તેને અમલમાં આવતા બે મહિનાનો સમય લાગ્યો હતો. 26 જાન્યુઆરીએ બંધારણ લાગુ થવા પાછળ એક ખાસ કારણ છે. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું. આ દિવસની યાદમાં 20 વર્ષ પછી જાન્યુઆરીના રોજ ભારતના બંધારણનો અમલ કરીને વિશ્વને સંદેશો આપવામાં આવ્યો હતો કે, ભારત એક લોકશાહી દેશ છે.
ભારતનું બંધારણ ક્યાં રાખવામાં આવ્યું છે ?
વાસ્તવમાં આજે પણ ભારતના બંધારણની અસલ નકલ અસ્તિત્વમાં છે, જે સાચવવામાં આવી છે પણ તે કોઈ મ્યુઝિયમમાં નહીં પણ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે. ભારતનું બંધારણ હાથે બનાવેલા કાગળ પર લખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વર્ષો સુધી તેની જાળવણી કરવી મુશ્કેલ છે. તેથી જ બંધારણની જાળવણી પણ ખાસ રીતે કરવામાં આવે છે. બંધારણની અસલ નકલ નેપ્થાલિન બોલની સાથે ફલેનલ કપડામાં લપેટી રાખવામાં આવી હતી.
ભારતના બંધારણની વિશેષતાઓ
ભારતના બંધારણની ખાસ વાત એ છે કે બંધારણની નકલ અન્ય દેશો કરતા અલગ છે. ભારતનું બંધારણ હાથથી બનાવેલા કાગળ પર લખાયેલું છે. તેની મૂળ નકલના દરેક પાનામાં સોનાના પાંદડાની ફ્રેમ હોય છે. તેમજ દરેક પ્રકરણના પ્રથમ પાના પર એક આર્ટવર્ક છે. બંધારણની અસલ નકલ નેપ્થાલિન બોલની સાથે ફલેનલ કપડામાં લપેટી રાખવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP