બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ધર્મ / The combination of Sun and Saturn will prove to be heavy for the people of this zodiac sign
Pooja Khunti
Last Updated: 11:45 AM, 11 February 2024
12 ફેબ્રુઆરીના રોજ શનિ, કુંભ રાશિમાં અસ્ત થશે અને સૂર્ય, કુંભ રાશિમાં ગોચર થશે. સૂર્યની આ યુતિ કેટલાક રાશિના જાતકોના જીવનમાં સમસ્યા સર્જી શકે છે.
કર્ક રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમે ચિંતા અને તણાવમાં રહેશો. વ્યવસાયમાં પણ ખોટ થશે.
સિંહ રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમારી કારકિર્દી અને અંગત જીવન બંને પ્રભાવિત થશે. તમારા ખર્ચા વધી શકે છે.
તુલા રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમારા સંબંધો જીવનસાથી સાથે બગડી શકે છે. પરિવારમાં પણ સમસ્યાઓ જોવા મળશે.
વાંચવા જેવું: પૈસાની આવક વધતી ન હોય તો રાત્રે સૂતાં પહેલા ઓશિકા નીચે મૂકી દો આ 5માંથી એક વસ્તુ
વૃશ્ચિક રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. નોકરીમાં પણ સમસ્યાઓ જોવા મળી શકે છે.
કુંભ રાશિ
સૂર્ય અને શનિની યુતિના કારણે કુંભ રાશિના જાતકોને આર્થીક નુકસાન થઇ શકે છે. તમારા જીવનસાથી સાથે ઝઘડો પણ થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army