બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Surya Gochar rashi parivartan 17 july 2023 in karka rashi

ઉત્તમ યોગ / સુર્યનું કર્કમાં ગોચર: આ રાશિના જાતકોને લાગશે લોટરી, ધન, પદ, માન-પાન બધુ જ મળશે

Vaidehi

Last Updated: 06:29 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 જૂલાઈનાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર થશે. આ સમયે 4 રાશિનાં જાતકોને લોટરી લાગી શકે છે એટલું જ નહીં ધન, પદ અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે.

  • 17 જૂલાઈનાં બનશે અદભૂત યોગ
  • કર્ક રાશિમાં થશે સૂર્યનું ગોચર
  • આ 4 રાશિનાં જાતકોને થશે ધનલાભ

સૂર્યદેવ મિથુન રાશિથી નિકળીને 17 જૂલાઈનાં રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. કર્ક રાશઇમાં સૂર્યનું ગોચર 17 જૂલાઈ સોમવારે સવારે 5:19 પર થશે. કર્ક રાશિમાં આવવાથી સૂર્યની કર્ક સંક્રાંતિ થશે. આ રાશિમાં સૂર્યદેવ એક મહિના સુધી રહેશે. પછી 17 ઑગસ્ટનાં બપોરે 1:44 પર સિંહ રાશિમાં સૂર્યનું ગોચર થશે. સૂર્યનું કર્ક રાશિમાં ગોચર થવાથી 4 રાશિનાં જાતકોને મોટો ફાયદો થઈ શકે છે.

સૂર્ય ગોચર 2023 આ 4 રાશિઓ પર કરશે સકારાત્મક પ્રભાવ

મેષ
સૂર્યનું ગોચર આ રાશિનાં જાતકોનું ભાગ્ય બદલી શકે છે. નોકરિયાત લોકોનાં પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રમોશન મળવાને લીધે પારિવારિક જીવન આનંદમય રહેશે. એક મહિનામાં તમને કોઈક ખુશ ખબર પણ મળી શકે છે. શિક્ષા સાથે જોડાયેલા લોકો મહેનત કરવાનું ન ચૂકતાં. તમારા માટે આ અનૂકુળ સમય છે. સફળતા પ્રાપ્ત થઈ શકે છે. 

મિથુન
કર્કમાં સૂર્યનું ગોચર તમારા માટે લોટરી લગાવી શકે છે કારણ કે તમને પ્રમોશન મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નફો થઈ શકે છે અને રોકાણથી મોટું ધનલાભ થઈ શકે છે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી હશે. તમને ભાગ્યનો સાથ મળશે અને આ કારણે કાર્યોમાં પણ સફળતા મળશે. જળમાં લાલ ચંદન અને ગોળ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો.

કર્ક
સૂર્યનું ગોચર તમારી રાશિમાં થવાથી તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. નોકરિયાત લોકોને નવી જોબ મળી શકે છે અથવા હાલની જોબમાં પ્રમોશન મળી શકે છે. આ કારણે તમારી આવકમાં વધારો શક્ય છે. સ્વાસ્થ્યમાં પહેલાથી સુધાર રહેશે. બિઝનેસ કરનારા લોકોએ પોતાના કામને વધારવાનો પ્રયત્ન કરવો. અન્યોની મદદથી લાભ મળી શકે છે. જે લોકો સિંગલ છે તેમને ખુશખબર મળી શકે છે.

તુલા
સૂર્યનું ગોચર થવાથી તમે પોતાના માટે કોઈ નવું વાહન ખરીદી શકો છો. નોકરિયાત લોકોની સેલેરીમાં વૃદ્ધિ થઈ શકે છે. વેપારી વર્ગ માટે આ સમય ઘણો સારો સાબિત થઈ શકે છે કારણકે કરવામાં આવેલ રોકાણ ઘણો ફાયદો આપી શકે છે. તમારા બિઝનેસમાં નફો શક્ય છે. ધન લાભનો યોગ બને છે. તમે પડકારોનો સામનો કરવામાં સફળ રહેશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ