બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ગુજરાત / અમદાવાદ / supreme stay on maratha reservation now patidar reservation also not implemented
Gayatri
Last Updated: 11:55 AM, 11 September 2020
ગુજરાતમાં અગામી સમયમાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર માટે ચિંતામાં થઇ વધારો શકે છે. કેન્દ્ર સરકારે પાટીદાર, જાટ વગેરે સમાજના આંદોલનોને શાંત પાડવા માટે EWS અનામત આપી છે. EWS અનામત રદ થાય તો આગમી સમયમાં આંદોલનો પાછાં શરૂ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. મરાઠા મામલે ચૂકાદો વિરોધમાં જાય તો પાટીદારોને પણ અનામત મળવાની કોઈ સંભાવના નથી.
કેન્દ્રએ પાટીદાર, જાટ જેવા સમાજને EWS અનામત આપી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 13 ટકા અનામત સામે સ્ટે આપ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતુ કે, અનામતનું પ્રમાણ કોઈ પણ સંજોગોમાં 50 ટકાથી વધવું ના જોઈએ. મરાઠા સમુદાયને આર્થિક અને સામાજિક રીતે પછાતમાં ગણીને 13 ટકા અનામત અપાયું હતુ. મરાઠા સમુદાય ને 13 ટકા અનામત અપાતા અનામતનું પ્રમાણ 62 ટકાએ પહોચ્યું હતું.
SCના ચુકાદાથી EWS માટે કરેલી 10 ટકા અનામત પણ ગેરકાયદે ઠરી શકે
અનામતનું પ્રમાણ 62 ટકાની આસપાસ થઈ જતાં મરાઠા અનામતને SCમાં પડકારાઈ હતી. SCએ દલીલને માન્ય રાખીને મરાઠા અનામત પર સ્ટે આપ્યો છે. SCના આ ચુકાદાથી EWS માટે કરેલી 10 ટકા અનામત પણ ગેરકાયદેસર ઠરી શકે છે. ગુજરાતમાં પણ EWSનો લાભ આપી પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં આવ્યું હતુ.
ગુજરાતમાં થયું હતુ પાટીદાર આંદોલન
ગુજરાતમાં પણ 2015માં પાટીદાર આંદોલન થયું હતુ જેને પરિણામે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુરશી છોડવાનો વારો આવ્યો હતો ત્યારે ફરીથી ચુંટણી પહેલા પાટીદાર અનામતનું ભૂત ધુણશે તો ગુજરાતમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP