બ્રેકિંગ ન્યુઝ
બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ
લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ
ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી
VTV / ભારત / solar related scheme modi launched pm surya ghar portal 300 unit free electricity and subsidy
Hiralal
Last Updated: 08:21 PM, 13 February 2024
"In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every… pic.twitter.com/wPf34sxL8b
— Press Trust of India (@PTI_News) February 13, 2024
PM મોદીએ જે પીએમ સૂર્યા ઘર: મફત વીજળીની યોજનાની જાહેરાત કરી છે તેનો લાભ તેમના દ્વારા શરુ કરવામાં આવેલા પોર્ટલ પરથી લઈ શકાય છે. આ માટે PM મોદીએ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પર 6 પગલાંમાં કોઈ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
Prime Minister Narendra Modi tweets "In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300… pic.twitter.com/gfDHYRPZ7L
— ANI (@ANI) February 13, 2024
6 પગલાં દ્વારા લઈ શકાય લાભ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. આ પછી, વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.
સ્ટેપ 2: આ પછી, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.
પગલું 3: ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
સ્ટેપ 4: ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
સ્ટેપ 5: નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
પગલું 6: કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. આ પછી, તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.
PM @narendramodi tweets "In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free… pic.twitter.com/w6YKNt3gOw
— DD News (@DDNewslive) February 13, 2024
1 કરોડથી વધુ લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી
પીએમ મોદીએ આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે કહ્યું કે 75,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણવાળી આ યોજનાનો હેતુ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે. આ યોજના હેઠળ સબસિડીથી લઈને ભારે રાહતવાળી બેંક લોન આપવામાં આવશે. સરકાર સુનિશ્ચિત કરશે કે લોકો પર કોઈ ખર્ચનો બોજ ન આવે. બધા હિસ્સેદારોને રાષ્ટ્રીય ઓનલાઇન પોર્ટલ સાથે જોડવામાં આવશે જે પહેલને વધુ સરળ બનાવશે. હું તમામ રહેણાંક ઉપભોક્તાઓ, ખાસ કરીને યુવાનોને, pmsuryagarh.gov.in પર અરજી કરીને પીએમ-સૂર્યા ઘર: મફત વીજળી યોજનામાં જોડાવા વિનંતી કરું છું.
PM Surya Ghar: Muft Bijli Yojana,will be a game changer in the years to come. Launched with an investment of over 75k crores,this scheme aims to light up 1 cr households by providing up to 300 units of free electricity every month.
— Zubin Ashara (@zubinashara) February 13, 2024
This scheme promotes not only solar power but… pic.twitter.com/xdWgqevyoG
ઘરોની છત પર સોલર પેનલ લગાડાશે
જો ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે તો સરકાર 60 ટકા સુધી સબસિડી આપશે. આ યોજનાનો ખર્ચ આશરે 75,000 કરોડ રૂપિયા થવાની સંભાવના છે. આ યોજનાથી માત્ર વીજળીનાં બિલમાં ઘટાડો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT