બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Arohi
Last Updated: 08:50 AM, 6 July 2023
હિંદૂ કેલેન્ડર અનુસાર 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર 18 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજામાં બિલિપત્ર ચડાવવાનું ખાસ મહત્વ હોય છે. તમે શિવજીને ભોગ ન લગાવીને જો ફક્ત બિલિપત્ર ચડાવો તો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે.
ત્યાં જ શ્રાવણ આખા મહિનામાં દરરોજ શિવજીની પૂજાનું વિધાન છે. એવામાં ઘણી જગ્યાઓ પર દરરોજ સરળતાથી બિલિપત્ર ઉપલબ્ધ નથી થઈ શકતું. એવી સ્થિતિમાં શું કરશો આવો જાણીએ.
બિલિપત્ર ન મળે તો કરો આ કામ
શ્રાવણમાં જો કોઈ કારણે તમને બિલિપત્ર નથી મળી શકતા તો ચિંતા ન કરો. તમે શિવલિંગ પર પહેલાથી ચડેલા બિલિપત્રને ધોઈને કે ગંગાજળથી શુદ્ધ કરીને શ્રદ્ધાપૂર્વક તેને ચડાવી શકો છો.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બિલિપત્ર ક્યારેય અશુદ્ધ, અપવિત્ર, એઠા કે વાસી નથી થતા. માટે તમે પહેલાથી ચડાવેલા બિલિપત્રથી પણ પુજા કરી શકો છો. તેનાથી કોઈ દોષ નહીં લાગે અને તમને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે.
આ ઉપાય પણ કરી શકાય
જો તમે દરરોજ કોઈ પણ કારણસર બિલિપત્ર નથી ચડાવી શકતા તો ચાંદીનું બિલિપત્ર શ્રાવણના મહિનામાં લાવીને શિવલિંગ પર ચડાવી દો અને દરરોજ તેને ગંગાજળ કે ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી પૂજામાં ચડાવી શકો છો. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
આ ઉપરાયોથી તમે શ્રાવણમાં બિલિપત્ર ઉપલબ્ધ ન હોય તેમ છતાં સરળતાથી પૂજા કરી શકશો અને તમને ભગવાન શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP