બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 10:12 AM, 29 April 2023
ન્યાયના દેવતા શનિ 17 જૂનથી કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ ગ્રહના વક્રી થવાનો મતલબ તેની ઉલ્ટી ચાલ સાથે છે. શનિની ઉલ્ટી ચાલ 17 જૂને રાત્રે 10.48 વાગ્યાથી 4 નવેમ્બર સુધી રહેશે. એવામાં વક્રી શનિ 139 દિવસ 5 રાશિઓ માટે મુશ્કેલી બની શકે છે.
મેષ
ધન હાની થવાની પ્રબળ સંભાવનાઓ છે. વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. પાર્ટનરની સાથે અણબનાવ બની શકે છે.
વૃષભ
નોકરીયાત જાતક તણાવ અનુભવી શકે છે. વ્યાપાર કરનારને પણ કામ-ધંધામાં નુકસાન ઉઠાવવો પડી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે.
કર્ક
કર્ક રાશિના લોકોના ઉપર આ સમયે શનિની ઢૈય્યા ચાલી રહી છે. એવામાં શનિનું વક્રી થવું તમારા માટે સારો સંકેત નથી.
કર્ક રાશિના જાતકોને ધનની હાની થઈ શકે છે. કોઈની સાથે બહેસમાં પડવાથી પોતાનું જ નુકસાન થશે. તણાવ વધારે થશે.
તુલા
નોકરીયાત જાતકોએ નોકરીમાં આ સમયે ખાસ સાવધાની રાખવાની રહેશે. વ્યાપારી વર્ગમાં પણ ધનની હાની સંભવ છે.
કુંભ
તમને શારીરિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કરિયરને લઈને તમારે સાવધાન રહેવું પડશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ