બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / shani shukra budh trigrahi yog after 50 years these zodiac signs benefitted

Horoscope / 50 વર્ષમાં પહેલી વખત બનશે ત્રિગ્રહીનો અદભૂત સંયોગ, આ રાશિઓના જાતકોને પડી જશે જલસો, ધાર્યું મળશે

Manisha Jogi

Last Updated: 05:52 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ, શુક્ર અને બુધ માર્ચ મહિનામાં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે. શનિદેવે 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થવાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે વિશે અહીંયા જણાવ્યું છે.

  • શનિદેવે 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો
  • કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ
  • આ રાશિના જાતકોને લાભ થશે

શનિ, શુક્ર અને બુધ માર્ચ મહિનામાં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે. ગ્રહોની હલચલ વધવાથી ગ્રહો માટે ખાસ સંયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 50 નર્ષ પછી આ યોગ સર્જાશે. શનિદેવે 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થવાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે વિશે અહીંયા જણાવ્યું છે. 

આ રાશિના જાતકોને લાભ થશે
કુંભ-
આ ત્રિગ્રહી યોગનું નિર્માણ થવાથી કુંભ રાશિના જાતકોને લાભ થશે. કુંભ રાશિમાં આ ત્રણ ગ્રહ આવવાથી કુંભ રાશિના જાતકોને ન્યાય થશે, તથા શુક્ર ગ્રહના કારણે ધન લાભ થશે. બુધ આ રાશિમાં હોવાથી જે કામ બગડ્યા છે, તે કામ પણ થઈ જશે. 

મિથુન- આ રાશિના જાતકો ખૂબ જ પરેશાન હશે તો તેમની તમામ સમસ્યા દૂર થશે. બધી બાબતોનું આપમેળે નિવારણ આવશે. ધન સંબંધિત પરેશાની દૂર થશે અને નાણાંકીય લાભ થશે. 

વૃષભ- આ રાશિના જાતકો માટે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકોએ સાવધાન રહેવું. આર્થિક પરેશાની દૂર થશે અને હાલમાં આ સમયે એલર્ટ રહેવાની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ