બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Shani Sade Sati dhaiya will start on singh and dhanu rashi

શનિની સાડાસાતી / કર્ક અને વૃશ્ચિક બાદ હવે આ બે રાશિઓ પર શનિનો પ્રકોપ, કષ્ટદાયક દિવસ માટે રહેજો તૈયાર, અશુભ પ્રભાવથી બચવા જાણો ઉપાય

Arohi

Last Updated: 06:03 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Sade Sati: શનિના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓ પર શનિની સાડેસાતી પ્રારંભ થાય છે અને અમુક રાશિઓ પર શનિ ઢૈય્યા. જાણો કઈ રાશિના લોકો પર શરૂ થશે શનિની ઢૈય્યા અને સાડેસાતી.

  • આ બે રાશિ પર શરૂ થશે શનિ ઢૈય્યા 
  • આવનાર અઢી વર્ષ સુધી રહેશે તકલીફ 
  • કષ્ટદાયક દિવસ માટે રહેજો તૈયાર

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયાધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે. ન્યાયના દેવતા શનિદેવ દરેક જાતકને તેમના ક્રમના અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરનાર જાતકને શનિ શુભ ફળ આપે છે અને ખરાબ કાર્યોમાં લિપ્ત લોકોને દંડિત કરે છે. 

જ્યોતિષમાં શનિની ચાલ, અવસ્થા અને ગોચરને પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. વર્ષ 2024માં શનિ ગોચર નહીં થાય. ત્યાર બાદ વર્ષ 2025માં શનિ રાશિ પરિવર્તન કરશે. શનિના રાશિ પરિવર્તનનો સીધો પ્રભાવ પાંચ રાશિઓ પર પડે છે. જાણો વર્ષ 2025માં કઈ રાશિઓ પર શરૂ થશે શનિની સાડેસાતી અને ઢૈય્યા. 

શનિ રાશિ પરિવર્તન ક્યારે થશે? 
શનિ 2025માં 29 માર્ચે કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓને શનિની સાડેસાતી અને ઢૈય્યાથી મુક્તિ મળી જશે. 

2025માં કઈ રાશિઓ પર શરૂ થશે શનિની સાડેસાતી? 
શનિના મીન રાશિમાં પ્રવેશ કરતા જ મકર રાશિથી શનિની સાડેસાતીનો પ્રભાવ હટી જશે. શનિ ગોચરથી મેષ રાશિના લોકો પર શનિની સાડેસાતી પ્રારંભ થશે. શનિ ગોચરથી કુભ રાશિના લોકો પર શનિની સાડેસાતીનો ત્રીજો ચરણ, મીન રાશિ પર બીજો અને મેષ રાશિમાં પહેલો ચરણ પ્રારંભ થશે. 2025માં શનિ ગોચરથી સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈય્યા પ્રારંભ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ