બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Arohi
Last Updated: 06:03 PM, 8 December 2023
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયાધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે. ન્યાયના દેવતા શનિદેવ દરેક જાતકને તેમના ક્રમના અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરનાર જાતકને શનિ શુભ ફળ આપે છે અને ખરાબ કાર્યોમાં લિપ્ત લોકોને દંડિત કરે છે.
જ્યોતિષમાં શનિની ચાલ, અવસ્થા અને ગોચરને પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. વર્ષ 2024માં શનિ ગોચર નહીં થાય. ત્યાર બાદ વર્ષ 2025માં શનિ રાશિ પરિવર્તન કરશે. શનિના રાશિ પરિવર્તનનો સીધો પ્રભાવ પાંચ રાશિઓ પર પડે છે. જાણો વર્ષ 2025માં કઈ રાશિઓ પર શરૂ થશે શનિની સાડેસાતી અને ઢૈય્યા.
શનિ રાશિ પરિવર્તન ક્યારે થશે?
શનિ 2025માં 29 માર્ચે કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓને શનિની સાડેસાતી અને ઢૈય્યાથી મુક્તિ મળી જશે.
2025માં કઈ રાશિઓ પર શરૂ થશે શનિની સાડેસાતી?
શનિના મીન રાશિમાં પ્રવેશ કરતા જ મકર રાશિથી શનિની સાડેસાતીનો પ્રભાવ હટી જશે. શનિ ગોચરથી મેષ રાશિના લોકો પર શનિની સાડેસાતી પ્રારંભ થશે. શનિ ગોચરથી કુભ રાશિના લોકો પર શનિની સાડેસાતીનો ત્રીજો ચરણ, મીન રાશિ પર બીજો અને મેષ રાશિમાં પહેલો ચરણ પ્રારંભ થશે. 2025માં શનિ ગોચરથી સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈય્યા પ્રારંભ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP