બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / shani dev favorite things one use will open your luck

જ્યોતિષ શાસ્ત્ર / શનિદેવને અતિપ્રિય છે આ 4 વસ્તુઓ, જેના એક પ્રયોગ માત્રથી ખુલી જશે કિસ્મતના તાળાં!

Arohi

Last Updated: 10:05 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Upay: શનિદેવને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી તેમની કૃપા તમારા પર વરસી શકે છે અને કિસ્મતના દ્વારા ખુલી શકે છે. શનિવારના દિવસે જાણો કઈ કઈ વસ્તુઓ તેમને અર્પણ કરી શકાય.

  • શનિદેવને અર્પણ કરો આ વસ્તુઓ 
  • ખુલી જશે તમારી કિસ્મતના દ્વાર
  • આ વસ્તુઓ શનિદેવને છે ખૂબ પ્રિય 

શનિદેવનું નામ આવતા જ લોકો ડરી જાય છે. શનિદેવને દંડના સ્વામી માનવામાં આવે છે. શનિ કર્મના દેવતા છે અને તમારા કરેલા કાર્યોનું ફળ તમને જરૂર આપે છે. માટે ગ્રહોની ચાલમાં શનિદેવને લઈને ગભરાવવાની જરૂર નથી. શનિદેવને અમુક એવી વસ્તુઓ પ્રીય છે જેના પ્રયોગથી તમારી કિસ્મતના દરવાજા ખુલી જશે. 

લોખંડના છલ્લા
શનિની પીડાને સમાપ્ત કરવા માટે લોખંડના છલ્લા ધારણ કરવામાં આવે છે. આ છલ્લા જો ઘોડાની નાળથી બનાવવામાં આવે તો વધારે લાભકારી બને છે. શવિવારના દિવસે લોખંડના છલ્લાને સરસવના તેલમાં થોડી વાર માટે મુકી દો. પછી જળથી ધોઈને તેને હાથની ધ્યમાં આંગળીમાં ધારણ કરો. 

સરસવનું તેલ 
શનિ માટે સરસવનું તેલનું દાન કરવું અને પ્રયોગ કરવું ખૂબ જ અનુકૂળ પરિણામ આપે છે. જીવનમાં સફળતા મેળવવા માટે સરસવના તેલનો ખાસ ઉપયોગ કરો. શનિવારે સવારે લોખંડના પાત્રમાં સરસવનું તેલ લો, તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો. તેલમાં પોતાનો ચેહરો જોઈ, આ તેલ કોઈ નિર્ધન વ્યક્તિને દાન કરો. 

કાળી અડદ દાળ કે તલ 
શનિના કારણે ધનની સમસ્યાઓમાં કાળી અડદ દાળ કે કાળા તલનો ઉપયોગ કરો. શનિવારની સાંજે કાળા અડદ અને કાળા તલને કોઈ ગરીબને દાન કરો. દાન કરતાની સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. 

ઘોડાની નાળ 
ઘોડાની નાળનું શનિ માટે અત્યંત મહત્વ છે. તેજ ઘોડાની નાળનો શનિ માટે પ્રયોગ કરો જે ઘોડાના પગમાં પહેરેલી હોય. એકદમ નવી ખરીદેલી નાળનો ઉપયોગ ન કરો. તે કોઈ પ્રભાવ પેદા નથી કરતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ