બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Arohi
Last Updated: 10:05 AM, 24 June 2023
શનિદેવનું નામ આવતા જ લોકો ડરી જાય છે. શનિદેવને દંડના સ્વામી માનવામાં આવે છે. શનિ કર્મના દેવતા છે અને તમારા કરેલા કાર્યોનું ફળ તમને જરૂર આપે છે. માટે ગ્રહોની ચાલમાં શનિદેવને લઈને ગભરાવવાની જરૂર નથી. શનિદેવને અમુક એવી વસ્તુઓ પ્રીય છે જેના પ્રયોગથી તમારી કિસ્મતના દરવાજા ખુલી જશે.
લોખંડના છલ્લા
શનિની પીડાને સમાપ્ત કરવા માટે લોખંડના છલ્લા ધારણ કરવામાં આવે છે. આ છલ્લા જો ઘોડાની નાળથી બનાવવામાં આવે તો વધારે લાભકારી બને છે. શવિવારના દિવસે લોખંડના છલ્લાને સરસવના તેલમાં થોડી વાર માટે મુકી દો. પછી જળથી ધોઈને તેને હાથની ધ્યમાં આંગળીમાં ધારણ કરો.
સરસવનું તેલ
શનિ માટે સરસવનું તેલનું દાન કરવું અને પ્રયોગ કરવું ખૂબ જ અનુકૂળ પરિણામ આપે છે. જીવનમાં સફળતા મેળવવા માટે સરસવના તેલનો ખાસ ઉપયોગ કરો. શનિવારે સવારે લોખંડના પાત્રમાં સરસવનું તેલ લો, તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો. તેલમાં પોતાનો ચેહરો જોઈ, આ તેલ કોઈ નિર્ધન વ્યક્તિને દાન કરો.
કાળી અડદ દાળ કે તલ
શનિના કારણે ધનની સમસ્યાઓમાં કાળી અડદ દાળ કે કાળા તલનો ઉપયોગ કરો. શનિવારની સાંજે કાળા અડદ અને કાળા તલને કોઈ ગરીબને દાન કરો. દાન કરતાની સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.
ઘોડાની નાળ
ઘોડાની નાળનું શનિ માટે અત્યંત મહત્વ છે. તેજ ઘોડાની નાળનો શનિ માટે પ્રયોગ કરો જે ઘોડાના પગમાં પહેરેલી હોય. એકદમ નવી ખરીદેલી નાળનો ઉપયોગ ન કરો. તે કોઈ પ્રભાવ પેદા નથી કરતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP