બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / shailesh lodha taarak mehta will be leaving the show after 14 years

શૉકિંગ / આ કારણથી 14 વર્ષે શૉ છોડી રહ્યા છે 'મહેતા સાહેબ', ફેન્સ બોલ્યા આવું ના ચાલે

Arohi

Last Updated: 11:52 AM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજા સમાચાર અનુસાર શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢા ટૂંક સમયમાં શો છોડી શકે છે.

  • તારક મહેતા છોડી શકે છે શૈલેષ લોઢા
  • 1 મહિનાથી નથી કરી શોમાં શૂટિંગ 
  • જાણો શું છે કારણ 

જો કોમેડી સીરિયલ્સની વાત કરવામાં આવે તો સબ ટીવી પર આવતો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લોકો ખૂબ પસંદ કરે છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આજે પણ લોકે તેને ખૂબ જ પસંદ કરે છે. જેટલી ફેમસ આ સીરિયલ છે તેટલા જ ફેમસ શોના કેરેક્ટર પણ છે. વર્ષોથી એક જ સીરિયલમાં કામ કર્યા બાદ સ્ટાર્સની ઓળખ જાણે શોના કેરેક્ટર સાથે જ થઈ ગઈ છે. 

જેઠાલાલ, પોપટલાલ, આત્મારામ તુકારામ ભિડે, દયા, અંજલી કે તારક મહેતા. આ બધા કેરેક્ટર પોતાનામાં જ યુનિક છે અને લોકો દ્વારા તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલ શોને લઈને એક બેડ ન્યૂઝ સામે આવી રહી છે. 

શો છોડી શકે છે શૈલેષ લોઢા
મળતી માહિતી અનુસાર શોમાં તારક મહેતાનો રોલ નિભાવી રહેલા એક્ટર શૈલેષ લોઢા શોને ટૂંક સમયમાં જ છોડી શકે છે. જોકે તેમણે હજુ સુધી તેને લઈને કોઈ ઓફિશ્યલ પુષ્ટી નથી કરી. 

એક રિપોર્ટ અનુસાર શૈલેષ લોઢા આ શો સાથે 14 સુધી જોડાઈ રહ્યા બાજ છોડવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ લોઢા પાછલા થોડા મહિનાઓથી શૂટિંગ પર ન હતા આવતા અને આગળ પણ આવવાની તેમની કોઈ પ્લાનિંગ નથી. 

શૈલેષ લોઢા પોતાની ભુમિકાથી ખુશ નથી
આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શૈલેષ લોઢા શોમાં પોતાના કોન્ટ્રેક્ટથી ખુશ નથી અને તેમનું માનવું છે કે તેમની ડેટ્સનો ઉપયોગ શોમાં સારી રીતે નથી કરવામાં આવતો. જોકે એક્ટરે આ વિશે કોઈ વાત નથી કરી. પરંતુ આ ખરબના સામે આવ્યા બાદથી ફેન્સ નિરાશ જરૂર થઈ ગયા છે. 

મહત્વનું છે કે તારક મહેતા શોમાં પોતાની ભુમિકાથી શૈલેષ લોઢા લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી રહ્યા છે. એવામાં લોકો પણ શોના મેકર્સ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે જો શૈલેષ લોઢા સત્ય કહી રહ્યા છે તો તેમની સાથે ખોટુ થઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ