બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Mayur
Last Updated: 12:03 PM, 2 January 2022
કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહેલી દુનિયા માટે વધુ એક ચિંતાજનક સ્ટડી સામે આવ્યો છે. કોવિડ પછીની સમસ્યાઓ પર જર્નલ ઑફ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સંક્રમણથી મુક્ત થયા પછી પણ વ્યક્તિમાં સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહે છે.
સેલ્ફ-એટેકિંગ એન્ટિબોડીઝ
સંપૂર્ણ અભ્યાસ પછી બનાવવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણ શરીરમાં સેલ્ફ-એટેકિંગ એન્ટિબોડીઝને સક્રિય કરે છે. સંક્રમણગ્રસ્ત વ્યક્તિ સારવાર પછી સંક્રમણમાંથી છૂટકારો મેળવે છે, પરંતુ સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. આ એન્ટિબોડીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ખરાબ રીતે અસર કરે છે.
અમેરિકામાં શ્મિટ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ અભ્યાસની સંશોધન ટીમનું નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિક જસ્ટિના ફર્ટ બોબર કહે છે - રોગપ્રતિકારક તંત્રનું કામ શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ જેવા ફોરેન બોડીઝના પ્રવેશને રોકવાનું છે. સિસ્ટમમાં હાજર વિશેષ પ્રકારના કોષો તેમની સાથે યોદ્ધાઓની જેમ લડે છે. પરંતુ સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ ની રચના પછી, રોગપ્રતિકારક તંત્ર પોતે જ મૂંઝવણમાં મુકાઇ જાય
સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ રોગપ્રતિકારક તંત્રને કેવી રીતે કન્ફ્યુઝ કરે છે?
સંક્રમણ દરમિયાન રચાયેલી સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને મૂંઝવણમાં મૂકે છે. રોગપ્રતિકારક તંત્રના કોષો જે બહારથી શરીરમાં પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસ સામે લડે છે, તેઓ શરીરના અંગો અને પેશીઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ જીવલેણ પ્રક્રિયા લગભગ છ મહિના સુધી ચાલુ રહે છે.
એન્ટિબોડી છ મહિના સુધી શરીરની અંદર રહી શકે
સંશોધકોનું કહેવું છે કે આ અભ્યાસની ખાસ વાત એ છે કે એ પણ જાણવા મળ્યું છે કે સેલ્ફ એટેકિંગ એન્ટી બોડીનો સમયગાળો કેટલો છે. અગાઉના અભ્યાસોમાં, એવું બહાર આવ્યું હતું કે સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ રોગપ્રતિકારક તંત્રમાં રચના કરવાનું શરૂ કરે છે, પરંતુ તે કેટલો સમય ટકી શકે છે તે જાણી શકાયું ન્હોતું. રિપોર્ટ અનુસાર, દર્દીના સંક્રમણથી મુક્ત થયા પછી આ આત્મઘાતી એન્ટિબોડી છ મહિના સુધી શરીરની અંદર રહી શકે છે.
કેવી રીતે થયું રિસર્ચ ?
ફર્ટ બોબરના નેતૃત્વમાં આ સંશોધન માટે, 177 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેમને અગાઉ કોરોના હતો. આ બ્લડ સેમ્પલની સરખામણી અન્ય સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી હતી. તુલનાત્મક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે સંક્રમણ પછી, શરીરમાં એક પ્રકારનો સેલ્ફ અટેકીંગ પ્રકારનો એન્ટિબોડી રચાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP