બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Bijal Vyas
Last Updated: 10:45 AM, 27 August 2023
sawan 2023: શ્રાવણ સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. અને શ્રાવણનો છેલ્લો સોમવાર 28 ઓગસ્ટે છે. ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રોમાં શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે લોકો પોતાની રીતે પૂજા કરીને ભગવાન શિવને પ્રસન્ન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, કેટલીક વસ્તુઓ ચઢાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે. આવો જાણીએ શું છે આ વસ્તુઓ...
હળદરનો પ્રયોગ
ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે. કારણ કે હળદર એ સ્ત્રીઓ સાથે જોડાયેલી વસ્તુ છે અને શિવલિંગને પુરૂષ તત્વ માનવામાં આવે છે. એટલા માટે શિવલિંગ પર હળદર ચઢાવવાનું ટાળવું જોઈએ.
તુલસી અર્પણ ના કરો
જો કે, દરેક ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભોળાનાથની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. કારણ કે શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો, જેના કારણે તુલસીએ પોતે ગુસ્સે થઈને ભગવાન શિવની પૂજાનો ઇનકાર કર્યો હતો. તેથી, જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો છો, તો તમને પૂજાનું ફળ નહીં મળે.
ના ચઢાવો આ ફૂલ
શિવલિંગ પર લાલ રંગના ફૂલ, કેતકી અને કેવડાનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ. આમ કરવાથી ભોળાનાથને ગુસ્સો આવી શકે છે.
શંખથી ના કરો જળ અર્પણ
શિવલિંગનો અભિષેક કરતી વખતે અથવા ભગવાન શિવની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એકવાર જ્યારે બધા દેવતાઓ શંખચૂડ રાક્ષસથી પરેશાન હતા, ત્યારે ભગવાન શિવે પોતાના ત્રિશુલ વડે શંખચૂડનો વધ કર્યો, જેના કારણે તેમનું શરીર ભસ્મ થઈ ગયું અને તે ભસ્મમાંથી શંખનો જન્મ થયો. એટલા માટે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી.
નારિયેળ પાણી અને મૌલીનો ઉપયોગ ના કરો
ભગવાન શિવનો અભિષેક કરતી વખતે નારિયેળ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે ભોળાનાથની પૂજામાં મૌલી અને કુમકુમનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે મૌલીમાં સ્ત્રી તત્વ હોય છે, જેના કારણે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની માંગણી કરે છે, પરંતુ આ વસ્તુઓથી શિવલિંગની પૂજા ન કરવી જોઈએ. બીજી તરફ જો તમે તેનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં કરશો તો ભોળાનાથને ગુસ્સો આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP