બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / Sanjay Raut on PM of Papua New Guinea Marape touching feets of PM Modi
Vaidehi
Last Updated: 01:09 PM, 22 May 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાપુઆ ન્યૂ ગિનીનાં પ્રવાસે છે ત્યારે ત્યાંનાં PM જેમ્સ મારપેએ PM મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ સમયે તેમણે PM મોદીનાં ચરણ સ્પર્શ કર્યાં હતાં. આ ઘટના બાદ શિવસેના (UBT)નાં નેતા સંજય રાઉતે ટિપ્પણી કરી છે જેના કારણે મામલો ગરમાયો છે. રાઉતે કહ્યું કે તેમને( જેમ્સ મોરપેને) લાગ્યું હશે કે ભારતથી કોઈ જાદૂગર આવ્યો છે.
'પાપુઆ ન્યૂ ગિની દેશ બ્લેક મેજીકમાં વિશ્વાસ રાખે છે '
સંજય રાઉતે કહ્યું કે' પાપુઆ ન્યૂ ગિની દેશ બ્લેક મેજીકમાં વિશ્વાસ રાખે છે અને ત્યાં ઘણો ચાલે પણ છે. તેમને ( PM જેમ્સ મોરપેને) લાગ્યું હશે કે કોઈ ઘણો મોટો જાદૂગર આવ્યો છે જે તેમને જાદૂ શીખવાડશે. તેમણે આગળ જણાવ્યું કે આ સારી વાત છે. તેમણે PM નરેન્દ્ર મોદીનાં ચરણો સ્પર્શ્યાં. તે વડીલ છે. અમે પણ જ્યારે PM મોદીને મળીએ છીએ તો તેમને નમીને પ્રણામ કરીએ છીએ. પરંતુ આજની બાબતનું BJP જે રીતે પ્રચાર કરી રહી છે તે યોગ્ય નથી.'
'BJPએ પાપુઆ ન્યૂ ગિનીનો ઈતિહાસ જાણવો જોઈએ'
સંજય રાઉતે તીખા પ્રહારો કરતાં કહ્યું કે આ પહેલાં જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી વિદેશોમાં ગયાં છે તો તેમનાં પણ ચરણ સ્પર્શવામાં આવ્યાં છે. BJPએ પાપુઆ ન્યૂ ગિનીનો ઈતિહાસ જાણવો જોઈએ. એ દેશની આબાદી 80 લાખ છે અને ત્યાં 850 ભાષાઓ બોલવામાં આવે છે. અનેક દ્વીપ છે જે એકબીજા સાથે સંકળાયેલા નથી. એ દેશનાં લોકો બ્લેક મેજિકમાં વિશ્વાસ ધરાવે છે તેથી તેમને લાગ્યું હશે તે મોદીજીનું સમ્માન થવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP