બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Manisha Jogi
Last Updated: 05:49 PM, 17 October 2023
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રિકી પોંટિંગ અનુસાર કેપ્ટન રોહિત શર્મા ભારતને બીજી વાર વર્લ્ડ કપ અપાવી શકે છે. ભારતે સતત ત્રણ શાનદાર જીતની સાથે વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી છે. પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી, અફઘાનિસ્તાનને 8 વિકેટથી અને પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.
રિકી પોંટિંગે ICCને જણાવ્યું કે, ‘રોહિત શર્મા ચિંતારહિત છે, વિચલિત થતા નથી. તેઓ એક શાનદાર બેટ્સમેન છે, મેદાનમાં અને મેદાનની બહાર નિશ્ચિંત જોવા મળે છે. રોહિત ડિસેમ્બર 2021માં વિરાટ કોહલીની જગ્યાએ ભારતીય ટીમના કેપ્ટન બન્યા હતા. રોહિતની કેપ્ટનશીપમાં વિરાટ પોતાની બેટીંગ પર ફોકસ કરી શકે છે.’
"I think they're going to be the team to beat." 💬
— ICC (@ICC) October 17, 2023
Ricky Ponting discusses India's prospects for victory at #CWC23 in his smart perspectives powered by @DP_World.https://t.co/wLfYH00BWG
રિકી પોંટિંગ જણાવે છે કે, ‘વિરાટ ખૂબ જ ઈમોશનલ ખેલાડી છે. તેઓ ફેન્સની વાત સાંભળે છે અને જવાબ આપે છે. તેમના જેવા વ્યક્તિ માટે આ કામ થોડુ કઠિન છે. રોહિતને કોઈ પ્રકારની પરેશાની નહીં થાય, તેઓ એક શાનદાર ખેલાડી છે અને શાનદાર કેપ્ટનશીપ કરે છે.’ ભારતે વર્ષ 2011માં શ્રીલંકાને હરાવીને ભારતમાં જ વર્લ્ડ કપ જીત્યો હતો.
રિકી પોંટિંગે જણાવ્યું છે કે, ‘પોતાના જ દેશમાં રમતનું શાનદાર પ્રદર્શન કરવા માટેનું પ્રેશર હોય છે. રોહિત આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. ભારત પાસે ખૂબ જ પ્રતિભાશાળી ટીમ છે. દર્શકોને તેમની ફાસ્ટ બોલિંગ, સ્પિન, ટોપ સ્કોરની આશા રહેશે. ભારતીય ટીમને હરાવવી ખૂબ જ કઠિન રહેશે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army