બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / ravivar upay do not do these 6 things on sunday there may be huge loss

Astrology / વાળ ન કપાવવા, નોનવેજ ન ખાવું... રવિવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 6 કામ, થઈ શકે છે ભારે નુકસાન

Manisha Jogi

Last Updated: 10:24 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે, રવિવારે કેટલાક કામ કરવાથી ગંભીર નુકસાન ભોગવવું પડે છે. રવિવારે કયા કામ ના કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સૂર્ય મજબૂત હોય તો જીવનમાં કીર્તિ પ્રાપ્ત થાય છે
  • રવિવારે આ કામ બિલ્કુલ ના કરવા જોઈએ
  • નહીંતર ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો જીવનમાં સુખ, સંપત્તિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી આ તમામ સમસ્યા દૂર થાય છે. અનેક એવા કાર્યો છે, જે રવિવારે બિલ્કુલ પણ ના કરવા જોઈએ. માનવામાં આવે છે કે, રવિવારે કેટલાક કામ કરવાથી ગંભીર નુકસાન ભોગવવું પડે છે. રવિવારે કયા કામ ના કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામં આવ્યું છે. 

રવિવારે બિલ્કુલ ના કરવા જોઈએ આ કામ

  • રવિવારે પશ્ચિમ અને વાયવ્ય દિશામાં યાત્રા ના કરવી જોઈએ. રવિવારે આ દિશા માટે દિશાશૂળ રહે છે. રવિવારે આ દિશામાં યાત્રા કરવી પડે તો દલિયા અને ઘી ખાઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ. 
  • રવિવારે તાંબાથી બનેલ વસ્તુઓ અથવા સૂર્યદેવતા સાથે સંબંધિત વસ્તુઓ ના વેચવી જોઈએ, નહીંતર કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે. 
  • રવિવારે જે પણ કપડા પહેરો તેના રંગ પર ખાસ ધ્યાન ધ્યાન આપવું જોઈએ. આ દિવસે વાદળી, કાળા, કથ્થઈ રંગના કપડા ના પહેરવા જોઈએ. 
  • રવિવારે મીઠુ ના ખાવું જોઈએ, સૂર્યાસ્ત પછી તો બિલ્કુલ પણ મીઠુ ના ખાવું જોઈએ. માનવામાં આવે છે કે, રવિવારે મીઠુ ખાવાથી આરોગ્ય પર ખરાબ અસર થાય છે અને વ્યક્તિના તમામ કામમાં અડચણ આવે છે. 
  • રવિવારે વાળ પણ ના કપાવવા જોઈએ. માનવામાં આવે છે કે, રવિવારે વાળ કપાવવાથી સૂર્ય નબળો પડે છે. 
  • રવિવારે માંસ-મદિરા અને શનિ દેવતા સાથે સંબંધિત વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ, નહીંતર કુંડળીમાં સૂર્ય અને શનિની સ્થિતિ બગડે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ