બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics heats up again in Maharashtra
Ronak
Last Updated: 05:59 PM, 27 August 2021
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે વિવાદીત ટિપ્પણી કરનાર નારાયણ રાણેને કારણે મહારાષ્ટ્રની રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. ભાજપ નેતા રાણેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા બાદમાં તેને જામીન આપી દેવામાં આવ્યા છે.
ડાકુની જેમ મારી ધરપકડ કરવામાં આવી : નારાયણ રાણે
સમગ્ર મામલે રાણેએ એવું કહ્યું કે જે રીતે ડાકુઓની ધરપકડ થાય છે. તે રીતે મારી ધરપકડ કરવામાં આવી હતી. રાણેએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે ભાભી પર એસિડ ફેકવાની વાત કોણે કરી સાથેજ તેણે કહ્યું સુશાંત રાજપુત અને દિશા સાલિયાનનો કેસ હજું પત્યો નથી. ઉપરાંત તેણે એવું પણ કહ્યું હતું કે અમારે રચનાત્મક કામ કરવાનું છે ઘરમાં બેસીને કામ નથી કરવાનું.
વિનાયક રાઉતે આપી તેની પ્રતિક્રીયા
સમગ્ર મામલે શિવસેના સાંસદ વિનાયક રાઉતે એવું કહ્યું કે નારાયણ રાણેની જનયાત્રા આશીર્વાદ લેવા માટે નહી પરતું શિવસેનાને હેરાન કરવા માટે રાખી છે. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાણેની કુંડળી બનાવાની વાત કરી હતી. તે કુંડળી તેમની અમારી પાસે પણ છે.
સંજય રાઉતે આપ્યું મહત્વનું નિવેદન
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે નારાયણ રાણેનો મુદ્દો હવે સમાપ્ત થઈ ગયો છે. તેની સામે જે પણ કાર્યવાહી થઈ તે નિયમોના આધાર પર થઈ છે. ઉપરાંત સંજય રાઉતે ચંપલ વાળું નિવેદન યાદ કરીને કહ્યું કે તે નિવેદન કેમ અને ક્યારે આપવામાં આવ્યું તે પણ જુઓ.
CM ઉદ્ધવ ઠાકરે સામે ઉઠી કાર્યવાહીની માગ
ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના થપ્પડ વાળા નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરેનું 2018 વાળું નિવેદન સામે આવ્યું હતું. જેમા તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાની વાત કરી હતી. હવે આ નિવેદનને લોકો નારાયણ રાણેના લાફા વાળા નિવેદન સાથે જોડીને ઉદ્ધવ ઠાકરે સામે પણ કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army