બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / pm modi sukanya samriddhi yojana scss 5 changes in sukanya samriddhi scheme

એલર્ટ / મોદી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર, સ્કીમમાં આવ્યા છે 5 ફેરફાર

Bhushita

Last Updated: 08:57 AM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના સામાન્ય માણસોમાં ખાસ છે. દીકરીઓ માટે સરકારની આ લોકપ્રિય સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલાક ફેરેફાર આવ્યા છે. તમે પણ જાણી લો આ નવા નિયમો અને સાથે જ કરી લો તમારા પ્લાનમાં ફેરફાર પણ.

  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આવ્યા મોટા ફેરફાર
  • રોકાણકારો માટે જાણવા જરૂરી છે આ ફેરફાર
  • મોદી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના છે લોકપ્રિય 

 
1 એકાઉન્ટ ડિફોલ્ટ થવા પર નહીં બદલાય વ્યાજ દર

સ્કીમ અનુસાર દર વર્ષે તેમાં 250 રૂપિયા જમા કરવા જરૂરી છે. જો તે જમા નહીં થાય તો તે ડિફોલ્ટ એકાઉન્ટ ગણાશે. નવા નિયમ અનુસાર ખાતાને ફરી એક્ટિવ નહીં કરી શકાય. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દરપ બચત ખાતા માટે 4 ટકાનો છે. 

2. કરી શકાશે સમય પહેલાં ખાતું બંધ

સ્કીમના નવા નિયમ અનુસાર દીકરીના મોતની સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાને સમય પહેલાં બંધ કરવાની પરમિશન આપવામાં આવી છે. જૂના નિયમમાં ખાતાને 2 સ્થિતિમાં બંધ કરી શકાતું. એક તો દીકરીના મૃત્યુ અને બીજું તેના રહેવાનું એડ્રેસ બદલાય તેવી સ્થિતિમાં. 

 
3. 2થી વધારે દીકરી માટે ખાતું ખોલવાનો નિયમ

સ્કીમના આધારે 2 જીકરીથી વધારે માટે ખાતું ખોલાવી શકાય છે.  એક બેટીના જન્મ બાદ જુડવા દીકરીઓ જન્મે તો પણ તેના માટે ખાતું ખોલાવી શકાય છે. નવા નિયમ અનુસાર 2થી વધારે દીકરીઓ માટે ખાતું ખોલવા માટે જન્મ પ્રમાણપત્રની સાથે એફિડેવિટ જમા કરાવવાનું રહેશે. 

4. ખાતું ઓપરેટ કરવાનો નિયમ

નવા નિયમમાં જ્યાં સુધી દીકરી 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી તેને ખાતું ઓપરેટ કરવાની મંજૂરી મળશે નહીં. જૂના નિયમમાં તેને 10 વર્ષમાં આ માટેની મંજૂરી મળી હતી. હવે ખાતાધારક 18 વર્ષ પછી જ તેને ઓપરેટ કરી શકશે. આ સમયે 18 વર્ષે બેંક કે પોસ્ટઓફિસમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. 
 

5. આ છે અન્ય ફેરફાર 

નવા નિયમમાં ખાતામાં ખોટું ઈન્ટરેસ્ટ નાંખવા પર તેને બદલવાની સુવિધા હટાવી દેવાઈ છે. તેને સિવાય નવા નિયમોના આધારે ખાતામાં વ્યાજ નાણાંકીય વર્ષના અંતમાં ક્રેડિટ કરાશે. 
 

નવું ખાતું ખોલવવા માટે આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલવાનું ફોર્મ
બાળકનું જન્મનું પ્રમાણપત્ર
જમાકર્તાના ઓળખપત્ર જેમકે પાનકાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, લાઈટબિલ, ફોન બિલ વગેરે
નેટ બેંકિંગનો રૂપિયા જમા કરાવવા કરી શકાશે ઉપયોગ
ખાતું ખોલાવતી સમયે અપાશે પાસબુક
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ