બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / pm modi letter to former vice president mv naidu compared him to acharya vinoba bhave
Pravin
Last Updated: 07:14 PM, 11 August 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની સરખામણી આચાર્ય વિનોબા ભાવે સાથે કરી છે. 3 પેજના લેટરમાં પીએમ મોદીએ એમવી નાયડૂના વ્યક્તિત્વના વખાણ કર્યા અને તેમના દ્રઢ વિશ્વાસ અને ઊર્જાના પણ વખાણ કર્યા હતા. રાજ્યસભામાં પહેલી વાર આવનારા સભ્યોને પ્રોત્સાહિત કરવા અને રાજ્યસભાની કાર્યવાહીનું શાનદાર પ્રદર્શન અને સુધાર માટે તેમના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા સદનમાં આપના વિદાય ભાષણ પર મેં અમુક વાતો કહી હતી, તે સમયે મારા મગજમાં આપની સાથે જોડાયેલ કેટલીય યાદો અને અનુભવો હતો. નેલ્લોરની શેરીઓથી ઉપરાષ્ટ્રપતિ પદ સુધીની આપની જીવન યાત્રા અત્યંત ઉમદા અને પ્રેરિત કરનારી છે. આપની ઊર્જા અને સાહસ અદ્ભૂત છે.
PM Modi in a 3-page letter to former Vice President MV Naidu compared him to Acharya Vinoba Bhave in crisp articulation, lauded his convictions, infectious energy, extensive travel, encouraging first-timers in Rajya Sabha, for substantially improving productivity of Rajya Sabha pic.twitter.com/FfvTBi7umq
— ANI (@ANI) August 11, 2022
પીએમ મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે જોડાયેલ એક અનુભવ શેર કરતા લખ્યું કે, અડવાણીજીની રથયાત્રા દરમિયાન મને કેટલાય પ્રકારની સંગઠનાત્મક જવાબદારીઓ અને દાયિત્વ સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન મેં રથયાત્રામાં તૈનાત સુરક્ષાકર્મીઓના અનુભવ વિશે પૂછ્યું તો, તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશના અમુક ભાગમાં આયોજીત કાર્યક્રમોનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. જ્યારે મેં તેનું કારણ પૂછ્યું તો, બતાવ્યું કે, ત્યાં વેંકૈયા નાયડૂ જેવા નેતા હતા. જેમણે શાનદાર રીતે તેલૂગુમાં ભાષણ આપ્યું અને દર્શકો પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો.
પીએમ મોદીએ આગળ લખ્યું છે કે, હું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂજીના જીવનથી હંમેશા પ્રેરિત રહીશ. આપના આતિથ્ય સત્કાર શાનદાર છે. પત્રની સમાપ્તિ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂજી, આપના કાર્યકાળ દરમિયાન દેશ માટે આપે જે પણ કર્યું કે, તેના માટે આપનો આભારી છું. આશા રાખુ છું કે, આગળ પણ કેટલાય અવસર પર મુલાકાત થતી રહેશે.
આપને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ તરીકેનો વેંકૈયા નાયડૂનો કાર્યકાળ સમાપ્ત થઈ ચુક્યો છે. તેમણે બુધવારે કહ્યું કે, તેઓ પોતાનો કાર્યકાળ પુરો કર્યા બાદ રાષ્ટ્રની સેવા પોતાની અધૂરી યાત્રા ફરીથી શરૂ કરશે અને આવનારા સમયમાં લોકો સાથે સંવાદ ચાલુ રાખશે અને તેમનું ધ્યાન યુવાનો અને ખેડૂતો પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP