બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Pegasus Probe: SC Committee Asks Citizens Spied Upon By Pegasus To Contact Them By Jan 7
Hiralal
Last Updated: 06:08 PM, 2 January 2022
પેગાસસ જાસૂસીની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત કમિટીએ એવા લોકો પાસેથી જાણકારી માગી છે કે જેમને એવી શંકા હોય કે તેમનો ફોન હેક થયો છે. કમિટીએ એક જાહેર નોટીસમાં કહ્યું કે જો કોઈને લાગતુ હોય તો પેગાસસ જાસૂસી દ્વારા તેમનો ફોન હેક થયો છે તેવું લાગતું હોય તો આવા લોકો 7 જાન્યુઆરી સુધીમાં કમિટીનો સંપર્ક સાધી શકે છે. કમિટીએ આવા લોકોની ફોનની તપાસ કરવાની તૈયારી દર્શાવી છે.
Public Notice by Technical Committee of Hon'ble Supreme Court seeking devices for possible #pegasus malware examination. https://t.co/tvYelWd1kE pic.twitter.com/2ZRWM1SQnn
— Dr Gaurav Gupta (@TweetsOfGauravG) January 1, 2022
કમિટીએ લોકોને કરી આ અપીલ
- ફોન હેકિંગની શંકા હોય તો કમિટીની જાણ કરશો
- 7 જાન્યુઆરી સુધી જણાવો
- કમિટી ફોનની તપાસ કરવા તૈયાર
શું છે મામલો
ભારતમાં 142 કરતા પણ વધારે લોકોની ઈઝરાઈલી જાસૂસી સોફ્ટ્વવેર પેગાસસ દ્વારા જાસૂસી કરાઈ હતી. રિપોર્ટમં એવું પણ જણાવાયું હતું કે એમનેસ્ટી ઈન્ટરનેશનલની સિક્યુરીટી લેબ દ્વારા કેટલાક સેલફોનની ફોરેન્સિક તપાસમાં સુરક્ષામાં ગાબડુ પડ્યું હોવાની પુષ્ટિ થઈ હતી જે લોકોને કથિત રીતે જાસૂસી થઈ હતી તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, બે કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ ચૂંટણી કમિશનર, સુપ્રીમ કોર્ટના બે રજિસ્ટાર, એક જજ, એક પૂર્વ એટર્ની જનરલ તથા 40 પત્રકારો સામેલ હતા. પેગાસસના માલિક એનએસઓ ગ્રુપે કહ્યું હતું કે તે ફક્ત સરકારો અને સરકારી એજન્સીઓ સાથે વ્યવસાય કરે છે. આ મામલે સંસદમાં સરકાર દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. જોકે સંસદના કોઈ ગૃહમાં આ મામલે ચર્ચા થઈ ન હતી, ત્યારબાદ વિપક્ષે ખૂબ હોબાળો મચાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir