બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Pandia Rajkumar to go on central deputation

સાહેબ વાત મળી છે / અમિત શાહની નજીક ગણાતા ગુજરાત કૅડરના IPS અધિકારીની દિલ્હીમાં નિમણૂક થાય તેવી શક્યતા

Parth

Last Updated: 04:22 PM, 6 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત સપ્તાહે ગુજરાતના પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આશિષ ભાટિયાની પોલીસવડા તરીકે નિયુક્તિ પછી રાજ્યના કેટલાય આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીફો ચીપાયો હતો. આવામાં હવે સુરતના રેંજ આઈજીને દિલ્હી મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. સોહરાબુદ્દીન કેસથી વિવાદોમાં રહેલા આ અધિકારી ગૃહમંત્રી અમિત શાહનાં નજીકના ગણવામાં આવે છે.

  • સુરતના રેંજ આઈજીની કેન્દ્રમાં થશે નિયુક્તિ : સૂત્રો 
  • રાજ્ય સરકારે નિયુક્તિ માટે મંજૂરી આપી : સૂત્રો 
  • સોહરાબુદ્દીન કેસ અને સુરતમાં હોદ્દા પર રહ્યા ત્યારે ઘણા વિવાદોમાં રહ્યા 

કેન્દ્રથી આવી શકે છે તેડું 

ગુજરાત કેડરના IPS ઓફિસર અને સુરતના રેંજ આઈજી પાંડિયા રાજકુમારને કેન્દ્રમાં નિયુક્તિ માટે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. સૂત્રો અનુસાર પાંડિયાનું નામ ભારત સરકારને મોકલી દેવામાં આવ્યું છે અને આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકારમાં તેમના પોસ્ટિંગ માટે આદેશ આવી શકે છે. 

IPS ઓફિસર રાજકુમાર પાંડિયા

વિવાદોમાં રહી ચૂક્યાં છે પાંડિયા

જ્યારે કેન્દ્ર સરકાર તરફથી તેમની એપોઇન્ટમેન્ટના આદેશ કરવામાં આવશે ત્યારે સુરતના રેંજ IGનું પદ ખાલી થઇ જશે. નોંધનીય છે કે પાંડિયા રાજકુમાર એક વિવાદિત અધિકારી રહ્યા છે. સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં તેમને કેટલાંક વર્ષો જેલમાં ગાળવા પડ્યા હતા. અને એવું માનવામાં આવે છે કે તે દેશનાં ગૃહમંત્રી અમિત શાહની ખૂબ નજીક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ