બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / never make these mistakes on kartik purnima otherwise lord vishnu will get angry

આસ્થા / કારતકી પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરતાં આ કામ, જીવનમાં આવશે દુખોનો પહાડ, મીઠું સૌથી પહેલું

Manisha Jogi

Last Updated: 10:06 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે 27 નવેમ્બરમા રોજ કારતકી પૂર્ણિમા છે. આ શુભ દિવસે તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે. આ દિવસે હવન, દાન, ગંગા, સ્નાન અને ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.

  • 27 નવેમ્બરમા રોજ કારતકી પૂર્ણિમા
  • કારતક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે
  • આ શુભ દિવસે તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે

કારતક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કારતક માસની પૂર્ણિમાના દિવસે કારતકી પૂર્ણિમા ઊજવવામાં આવે છે. આ વર્ષે 27 નવેમ્બરમા રોજ કારતકી પૂર્ણિમા છે. ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ કારણોસર આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. 

માનવામાં આવે છે કે, કારતકી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારનો જન્મ થયો હતો. આ દિવસે ગંગા સ્નાન કરવાની પરંપરા છે, જેથી આખા વર્ષ દરમિયાન ફળ મળે છે. કારતકી પૂર્ણિમાને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે. આ દિવસે હવન, દાન, ગંગા, સ્નાન અને ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. 

કારતકી પૂર્ણિમાના દિવસે આ કામ કરો

  • કારતકી પૂર્ણિમાના દિવસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ દિવસે ઘરને સાફ રાખવું અને ઘરમાં ગંદકી ના રાખવી.
  • આ દિવસે આખા ઘરને ફૂલો અને માળાથી સજાવો અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન લગાવો.
  • કારતકી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે.
  • આ ખાસ દિવસે ચોખા, ખાંડ અને દૂધનું દાન કરવામાં આવે છે. નદીમાં ચોખા, ખાંડ અને દૂધ પ્રવાહિત કરવું તે પણ શુભ માનવામાં આવે છે.
  • આ દિવસે, ચંદ્રના દર્શન કર્યા પછી, વ્યક્તિએ દીપદાન કરવું જોઈએ.

કારતકી પૂર્ણિમાના દિવસે આ ભૂલ ના કરવી

  • કારતકી  પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસ, દારૂ, ઈંડા અને ડુંગળી લસણ તથા અન્ય તામસિક ભોજનનું સેવન ના કરવું. 
  • આ દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો ના કરવો, જે અશુભ માનવામાં આવે છે.
  • આ દિવસે દ્વાર પર આવનાર કોઈપણ ભિક્ષુક કે ગરીબ વ્યક્તિને ભોજન કરાવ્યા વગર કે પાણી પીવડાવ્યા વિના જવા ના દેવા.
  • કારતકી પૂર્ણિમાના દિવસે કોઈ વ્યક્તિ પ્રત્યે નફરત ના રાખવી અને કોઈનું અપમાન ના કરવું.
  • કારતકી પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ના તોડવા જોઈએ.
  • કારતકી પૂર્ણિમાના દિવસે મીઠાનું સેવન ના કરવું જોઈએ.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ