બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Manisha Jogi
Last Updated: 09:40 AM, 23 August 2023
તમે અનેક વાર વડીલના મોઢે સાંભળ્યું હશે કે, સવારે ઉઠીને નવા કામની શરૂઆત કરવાથી લાભ થાય છે. સવારનો સમય ઊર્જાથી ભરપૂર હોય છે અને સકારાત્મકતા આવે છે. જો તમે પણ સફળતા, પ્રગતિ, ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો આ કામ જરૂરથી કરવું જોઈએ. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
સવારે ઉઠીને સૌથી પહેલા આ કામ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સૌથી પહેલા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. માનવામાં આવે છે કે, બે હાથની હથેળીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે.
સ્નાન કર્યા પછી છંટકાવ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. તમે હળદર પણ છાંટી શકો છો, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
નાહ્યા પછી આ કામ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારપછી ઈષ્ટ દેવતાની પૂજા કરો. દેવી દેવતાની પૂજા કરવા માટે સવારના સમયને સર્વોત્તમ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધન તથા વૈભવની પ્રાપ્તિ થાય છે.
દેવી દેવતાને પ્રસન્ન કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ગાય માતાની પૂજા અને તેમને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે. ગાય માતાની સેવા કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની વિશેષ કૃપા રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP