બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Priyakant
Last Updated: 10:04 AM, 28 February 2023
અમદાવાદમાં એકસાથે ત્રણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અસારવાની રોજગાર કચેરીમાં માર્ચ મહિનામાં ત્રણ રોજગાર મેળાનું આયોજન કરાશે. માહિતી મુજબ રોજગાર મેળામાં આશરે 2 હજારથી વધુ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી શકે છે. આ સાથે ભરતી મેળામાં પસંદગી પામનારા ઉમેદવારોને વાર્ષિક રૂ.1 લાખથી રૂ.3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવી શકે છે.
અસારવાની રોજગાર કચેરીમાં આગામી માર્ચ મહિનામાં ત્રણ રોજગાર મેળાનું આયોજન થશે. આ જોબ ફેર અંતર્ગત વિવિધ 10થી વધુ સેક્ટરની કંપનીઓ ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોની ફાઇનલ પસંદગી કરશે. ઉમેદવારો પાસપોર્ટ સાઇઝના ફોટો અને બાયોડેટા સાથે રોજગાર મેળામાં ભાગ લઈ શકશે.
કોણ-કોણ જોડાઈ શકે રોજગાર મેળામાં?
અસારવાની રોજગાર કચેરીમાં યોજાનાર આ રોજગાર મેળામાં સર્વિસ, રિટેલ, મેન્યુફેક્ચરિંગ, ફાર્મા સહિતના વિવિધ સેક્ટરની કંપનીઓ જોડાશે. આ મેળામાં ધો. 9, 10, 12 પાસ, ગ્રેજયુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના શૈક્ષણિક દસ્તાવેજોની ચકાસણી કરી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાશે. ભરતી મેળામાં પસંદગી પામનારા ઉમેદવારોને વાર્ષિક રૂ.1 લાખથી રૂ.3.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP