બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / mini bus travelling from from Thathri to Doda fell into a gorge in jammu kashmir 8 died

દુર્ઘટના / જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: મિનિ બસ ખીણમાં પડી જતાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mayur

Last Updated: 12:24 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કિશ્તવાડથી જમ્મુ આવી રહેલી મેટાડોર ખાડીમાં પડતાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

  • ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના
  • મેટાડોર ખાડીમાં પડતાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત
  • બચાવવા માટે રાહત કામગીરી

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કિશ્તવાડથી જમ્મુ આવી રહેલી મેટાડોર ખાડીમાં પડતાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. 

જેમાં બેઠેલા 12 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે પોલીસ અને અન્ય ગ્રામજનો લોકોને બચાવવા માટે રાહત કામગીરી કરી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

ડોડા જિલ્લાના થાથરી ખાતે મેટાડોર  ખીણમાં પડતાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતમાં 15 થી વધુ ઘાયલ થયા છે. માહિતી મળતાં આસપાસના ગ્રામજનો રાહત અને બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સેનાના જવાનો સાથે મળીને તેમણે ઘાયલોને ખાડામાંથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હાલ તે તમામની હાલત સ્થિર છે.

ઘટનાસ્થળથી જિલ્લા મથકનું અંતર લગભગ દસ કિલોમીટર છે. અકસ્માતની માહિતી મળતાં જ વહીવટી અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એકાએક ઇજાગ્રસ્તો આવ્યા બાદ હોસ્પિટલમાં પણ હોબાળો મચી ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના થાથરીમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. PMNRF વતી, જીવ ગુમાવનારાના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ