બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / lockdown 4 tamilnadu coronavirus covid 19 chennai maharashtra
Mehul
Last Updated: 04:18 PM, 17 May 2020
આ પહેલા મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લૉકડાઉનને 31 મે સુધી ચાલુ રાખવાનું એલાન કર્યું છે. તમિલનાડુમાં બીજા રાજ્યોની તુલનામાં કોરોના વાયરસના વધારે દર્દીઓ મળ્યા છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર કરી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ તમિલનાડુમાં હાલ કોરોના વાયરસના કુલ સંક્રમણના કેસ 10,585 છે. અહીં 3538 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, જ્યારે 74 લોકોના મોત થયા છે.
તમિલનાડુ સરકારે રાજ્યના 25 જિલ્લાઓને વિશેષ રાહત આપી છે. આ જિલ્લાઓમાં લૉકડાઉન વધારવાની સાથે રાજ્ય સરકારે લોકોને અલગ-અલગ પ્રકારની રાહત આપી છે. હવે એક જ જિલ્લાની અંદર બસોથી આવવા-જવા માટે ઇ-પાસની જરૂર પડશે નહીં. સરકારે લોકોને અપીલ કરી છે કે માત્ર કામ માટે જ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, જેથી સંક્રમણ ઓછામાં ઓછુ થાય.
આ ઉપરાંત તેમા પ્રાઇવેટ બસોમાં માત્ર 20 લોકો જઇ શકે છે, જ્યારે મોટી વેનમાં 7 લોકોને જવાની મંજૂરી હશે. જ્યારે ઇનોવા જેવી કારમાં 3 લોકો અને નાની કારમાં 2 લોકો જ મુસાફરી કરી શકશે. જ્યારે સરકાર અનુસાર મનરેગા પ્રોજેક્ટમાં 100 ટકા ક્ષમતાની સાથે કામ કરી શકાશે.
જ્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે તથા માસ્ક ફરજિયાતપણે પહેરવું પડશે. જ્યારે સરકારે ચેન્નઇ, કાંચીપુરમ, વિલ્લૂપુરમ જેવા કોરોન પ્રભાવિત જિલ્લાઓમાં કોઇ રાહત આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP