બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Noor
Last Updated: 10:14 AM, 6 August 2021
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસી ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણી પોલિસી લાવતી રહે છે. આ કંપનીની પોલિસીમાં રોકાણ કરવા પર ગ્રાહકોને ઘણાં ફાયદાઓ પણ મળે છે. આજના સમયમાં, માતાપિતાના નાણાકીય આયોજનના કેન્દ્રમાં તેમના બાળકો પણ સામેલ હોય છે. ઘણાં પેરેન્ટ્સ બાળકોના શિક્ષણ, લગ્ન અને અન્ય ખર્ચ માટે ક્યાંક રોકાણ પણ કરે છે. ભારતીય જીવન વીમા નિગમની પણ આવી જ એક સ્કીમ છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક સ્કીમ વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો જાણીએ આ સ્કીમ વિશે.
પોલિસી વિશેની ખાસ વાતો
મેચ્યોરિટીની અવધિ
એલઆઈસીની નવી ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની કુલ અવધિ 25 વર્ષ છે.
મની બેક ઈન્સ્ટોલમેન્ટ
આ સ્કીમ હેઠળ બાળક જ્યારે 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષનો થશે ત્યારે એલઆઇસી વીમા રકમના બેઝિક સમ ઇન્સ્યોર્ડનનો 20-20% ચૂકવે છે. બાકીના 40 ટકા ચુકવણી પોલિસી ધારકના 25 વર્ષ પૂરા થાય ત્યારે કરવામાં આવશે. આ ઉપરાંત બધાં બાકી બોનસ ચૂકવવામાં આવશે.
મેચ્યોરિટી બેનિફિટ
પોલિસી મેચ્યોરિટી સમયે (જો વીમાધારકની પોલિસીની અવધિ દરમિયાન મોત થવા પર) પોલિસી ધારકને બાકીની રકમનો 40% બોનસ સાથે મળશે.
ડેથ બેનિફિટ
પોલીસીની અવધિ દરમિયાન પોલિસી ધારકની મૃત્યુ થાય તો, વીમા રકમ ઉપરાંત, સરળ રીવર્ઝનરી બોનસ અને છેલ્લો અતિરિક્ત બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ ચુકવણીના 105 ટકાથી ઓછો નહીં હોય. આ પોલિસી અંગેની વધુ માહિતી માટે તમે www.licindia.in પર પણ જઈ શકો છો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP