બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Launching of 'Mission LiFE' in Kevadia by PM Modi
Dhruv
Last Updated: 12:29 PM, 20 October 2022
વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગઇકાલે PM મોદીએ ગાંધીનગરના ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત રાજકોટ અને જૂનાગઢમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજે PM મોદીએ કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. આ સિવાય PM મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. જ્યારે તાપીના વ્યારામાં પણ PM મોદી વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે.
Gujarat | PM Modi and UN Secretary-General Antonio Guterres launch 'Mission LiFE' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/J0A9lVBpAA
— ANI (@ANI) October 20, 2022
'Mission LiFE'ના લોન્ચિંગ દરમ્યાન PMએ શું કહ્યું?
હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે: PM
કેવડિયામાં PM મોદીના હસ્તે મિશન લાઇફના લોકાર્પણ દરમ્યાન કેવડિયામાં PM મોદીના હસ્તે મિશન લાઇફનું લોકાર્પણ સંબોધન કરતા કહ્યું કે, 'એક ધારણા બનાવવામાં આવી હતી કે આબોહવા પરિવર્તન એ માત્ર નીતિ-સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે.'
Gujarat | A perception was created that climate change is merely a policy-related issue & that either govts or international institutions will take steps regarding it. But now, people are feeling the effects of climate change: PM Modi at the launch of 'Mission LiFE' in Kevadia pic.twitter.com/lK2U9yMOn7
— ANI (@ANI) October 20, 2022
આપણી જીવનશૈલી થોડોક બદલાવ પર્યાવરણ માટે મદદગાર સાબિત થઇ શકે: PM
વધુમાં PMએ કહ્યું કે, 'કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી સુધી ઘટાડવાનું પસંદ કરે છે, જેનાથી પર્યાવરણ પર તેની નકારાત્મક અસર પડે છે. જીમમાં જતી વખતે વખતે તમે સાયકલનો ઉપયોગ કરો. આપણી જીવનશૈલી બદલવા માટે થોડુંક કરવું એ પર્યાવરણ માટે ઘણું મદદગાર સાબિત થઇ શકે છે.'
Kevadia, Gujarat | Some people prefer dropping AC temperatures to 17 degrees, this creates a negative impact on the environment. Use cycles while going to gyms, doing our bit to change our lifestyles can be of help to the environment: PM Modi pic.twitter.com/qE8hZkeda8
— ANI (@ANI) October 20, 2022
'મિશન લાઇફ' આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે: PM
PM મોદીએ કહ્યું કે, 'આબોહવા પરિવર્તનનો મુદ્દો હવે સર્વત્ર જોવા મળી રહ્યો છે, આજે આપણા ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે, નદીઓ સુકાઈ રહી છે. ત્યારે 'મિશન લાઇફ' આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે.'
Kevadia, Gujarat | The issue of Climate change is being witnessed everywhere, our glaciers are melting, rivers are drying up... Mission LIFE will help in fighting climate crisis: PM Modi at the global launch of 'Mission LiFE' pic.twitter.com/F2UjI8Xax4
— ANI (@ANI) October 20, 2022
જાણો શું છે મિશન LiFE ?
Gujarat | PM Modi along with UN Secretary-General Antonio Guterres arrive for the Global launch of 'Mission Life' at Statue of Unity in Ekta Nagar. EAM S Jaishankar & CM Bhupendra Patel also present at the event pic.twitter.com/aLnmPXrkZ9
— ANI (@ANI) October 20, 2022
શું છે મિશન LiFE નો ઉદ્દેશ્ય?
પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ
જાણો PM મોદીનો આજનો કાર્યક્રમ
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના બીજા દિવસના ગુજરાતના કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) October 19, 2022
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/4OR2VcCYxT
વ્યારામાં કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ
વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
તાપી જિલ્લાને PM મોદી આપશે મોટી ભેટ
તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP