બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / know vastu astro and puja tips for good luck and fortune

ધર્મ / દૈનિક પૂજાના આ 7 ઉપાય, જે ખોલી દેશે તમારી બંધ કિસ્મતના તાળા

Manisha Jogi

Last Updated: 12:35 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં સારા અને નરસા તમામ પ્રકારના દિવસો આવે છે. શું તમે પણ દેવાના બોજ હેઠળ અથવા અન્ય મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છો, અને પરિવારમાં કડવાશ આવી ગઈ છે.

  • શું તમે મુશ્કેલીમાં ફસાઈ ગયા છો.
  • આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અપનાવો આ ઉપાય. 
  • આ ઉપાય અપનાવવાથી તમારું ભાગ્ય ચમકી જશે.

જીવનમાં સારા અને નરસા તમામ પ્રકારના દિવસો આવે છે. ઘણીવાર જીવનમાં મુશ્કેલીઓનો એવું વાવાઝોડું આવે છે કે, તેમાંથી ક્યારેય પણ બહાર નીકળી શકાતું નતી. શું તમે પણ દેવાના બોજ હેઠળ અથવા અન્ય મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છો, અને પરિવારમાં કડવાશ આવી ગઈ છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આ ઉપાય જરૂરથી અપનાવવા જોઈએ. 

  • સૌભાગ્યની કામના કરનાર લોકોએ સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ અને ધરતી માતાને પ્રણામ કરીને જમીન પર પગ મુકવો જોઈએ. ત્યાર પછી વડીલને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. 
  • માનવામાં આવે છે કે, દરરજ પહેલી રોટલી ગાયને આપવામાં આવે, પક્ષીઓને ચણ તથા પાણી આપવામાં આવે તો તમામ દોષ દૂર થાય છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 
  • કુંડળી દોષ દૂર કરવા માટે સોમવારે ચંદ્રમા માટે શિવલિંગ પર દૂધ ચઢાવો. મંગળ ગ્રહની શુભતા માટે મંગળવારે મગની દાળનું દાન કરો. બુધવારે ગણપતિની પૂજા કરો, ગુરુવારે તુલસી પૂજા અને પીળા ફળનું દાન કરો. શુક્રવારે સફેદ વસ્તુનું દાન અને પીપળાના ઝાડ પર સરસિયાનું તેલ ચઢાવો, રવિવારે સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરો. 
  • દેવું વધી ગયું હોય તો ધન ધાન્ય મેળવવા માટે મંગળવારે હપ્તો ચૂકવવો જોઈએ અને મંગળવારે ઋણમોચન મંગળ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. 
  • ઘરમાં વાસ્તુદોષ હોય તો તે સ્થાનને તોડવું મુશ્કેલ છે. આ કારણોસર તે સ્થળ પર તુલસીનો છોડ રાખીને તેની પૂજા કરવી જોઈએ, જેથી વાસ્તુદોષ દૂર થશે. 
  • સુખ સૌભાગ્ય મેળવવા માંગો છો, તો ભિક્ષા માંગવા આવતા સાધુ સંત, ગરીબ વ્યક્તિનો અનાદર ના કરવો જોઈએ. ક્ષમતા અનુસાર ભોજન, અન્ન, જળ અને ધનનું દાન કરવું જોઈએ. 
  • દેવી દેવતા અને ગ્રહની વિશેષ શુભતા મેળવવા માટે દરરોજ નિશ્ચિત સ્થળે બેસીને શ્રદ્ધાપૂર્વક સંબંધિત મંત્રનો જાપ કરવો જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ