બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ધર્મ / Jyotish shashtra If this grah is weak in your horoscope, then don't wear gold even by mistake, know why
Megha
Last Updated: 10:50 AM, 6 January 2024
જ્યોતિષમાં કુંડળીમાં ગ્રહદોષ, ભાગ્ય વૃદ્ધિ અને રોગોથી મુક્તિ મેળવવા માટે અનેક રત્ન અને ધાતુઓ ધારણ કરવાની વિધિઓ જણાવવામાં આવી છે અને એ બધા તેમાંથી સૌથી મહત્વનું છે સોનું. આપણે બધા જાણીએ છીએ કે સોનું એ ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે અને તેની કિંમત પણ ઘણી ઊંચી છે, આ સાથે જ એવું માનવામાં આવે છે કે સોનું પહેરવાથી ઘણા વ્યક્તિનું નસીબ ખુલી જાય છે. પણ શું તમને ખબર છે કે સોનું પહેરવાના પણ કેટલાક નિયમો છે.
જો એ નિયમોનું પાલન ન કરવામાં આવે તો સોનું તેની આડઅસર પણ બતાવવાનું શરૂ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાની ધાતુ ધારણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં ધન અને સુખ-સમૃદ્ધિ આવે છે પણ અમુક લોકોએ ક્યારેય સોનું ન પહેરવું જોઇએ.
આ લોકો માટે સોનું ધારણ કરવું શુભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિ જે લોકોનો ઉદય થાય છે એવા લોકો માટે સોનું ધારણ કરવું શુભ હોય છે. માન્યતા અનુસાર સોનું પહેરવાથી શરીરના જુદા જુદા ભાગો પર અલગ-અલગ અસર થાય છે. જેમ કે ગળામાં સોનું પહેરવાથી, ગુરુ ગ્રહ કુંડળીના ચડતા ગૃહમાં તેની અસર દર્શાવે છે. હાથમાં સોનું ધારણ કરવાનો અર્થ છે કે ગુરુ તમારા ત્રીજા ભાવમાં હશે જે શક્તિનું ઘર છે. મેષ, સિંહ, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે સોનું શુભ અને ફળદાયી સાબિત થાય છે. આ સાથે જ સોનું પહેરવાથી આ લોકોને દેવામાંથી મુક્તિ મળે છે અને આવકના નવા રસ્તાઓ ખુલવા લાગે છે.
આ લોકોએ ન પહેરવું જોઈએ સોનું
વૃષભ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોએ ભૂલથી પણ સોનું ન પહેરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનું આ લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તુલા અને મકર રાશિના લોકોએ ઓછું સોનું પહેરવું જોઈએ. આ સિવાય લોખંડ અને કોલસાના વેપારીઓએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. લોખંડ અને કોલસાનો વેપાર શનિ ગ્રહ સાથે સંબંધિત છે અને ગુરુ સાથે શનિદેવનો સંબંધ સારો નથી. આવી સ્થિતિમાં વેપારમાં નુકસાન થઈ શકે છે.
આ સાથે જ જે લોકોની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો પણ વ્યક્તિએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army