બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / ભાવનગર / Jignesh Mevani accused the police in the murder case in Amreli's Savarkundla
Vishal Khamar
Last Updated: 06:44 PM, 4 August 2023
અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાના બોઈલા ગામે યુવકની હત્યા મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણવ્યું હતું કે, પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી જે પ્રેસનોટ આપવામાં આવી એમાં એમણે એવું લખ્યું છે કે અમરેલીનાં સાવરકુંડલાનાં બોઈલા ગામે જે અરવિંદભાઈ પરમારનું મૃત્યું થયું. અને એમની લાશ જ્યારે મળી ત્યારે પરિવારજનોની ઈચ્છા ન હતી. કોઈ પણ સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ સમજે છે અને જાણે છે કે સી.આર.પી.સી. કલમ 174, 175 હેઠળ આવી રીતે રહસ્યમય સંજોગોમાં કોઈનું મૃત્યું થયું હોય કે લાશ મળી હોય. તે ફરજીયાત છે પોલીસનાં પક્ષે કે તાત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે અનુસુચિત જાતિ સમાજમાં પણ અગ્નિ સંસ્કારની જુદી જુદી વિધિમાં દફનાવવાની પણ એક રીત છે. અને એનાં કારણે અમારી પ્રેસ કોન્ફરન્સ બાદ એનાં એ જ દિવસે અરવિંદભાઈનાં મૃતદેહને બહાર કાઢી તેનું પીએમ કર્યું. એનો મતલબ એમ કે સરકાર અને પોલીસ તંત્રએ એક પ્રકારે પોતાની ભૂલ કબુલેલી છે.
જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કાઢી પીએમ હાથ ધરાયું હતુ
અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૃતદેહને બહાર કાઢી તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. તેમજ મૃતકનું પીએમ પ્રાંત કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવ્યું હતું.
યુવકનાં મૃત્યું બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
યુવકનાં મૃત્યું બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં યુવક જણાવી રહ્યો છે કે મેં એસપી સાહેબ સાથે વાત કરેલી છે ચૂંટણી પછી અથવા ચૂંટણી પહેલા મારૂ મર્ડર થાય તેમ છે. તેમજ રેકોર્ડીંગ તેમજ ઓડિયો મારી પાસે છે. ત્યારે નનકુભાઈ દરબાર તેમજ અન્ય જ્ઞાતિનાં લોકો પણ છે તે તમામ લોકોની અરજી મેં આપેલી છે. તેમજ તેની ટપાલો પણ મારા ઘરે આવેલી છે. તેમજ મેં આઠ જીલ્લાની પોલીસને જાણ કરી છે. ત્યારે કોઈ પણ મારૂ મર્ડર કરે તો સૌથી પહેલા નનકુભા દરબારને પકડવાનો. મારૂ મર્ડર થાય તેની જવાબદારી નનકુભાની છે. પણ મારૂ મર્ડર કરવું હોય તો વાહેથી વાર ન કરતા. અમે પાંચ પાંડવો છીએ હું એક જતો રહીશને તો કંઈ ફરક નહી પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army