બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Pooja Khunti
Last Updated: 08:02 AM, 20 February 2024
હિન્દુ શાસ્ત્રોમાં દરેક તિથીનું અલગ-અલગ મહત્વ છે. તેમા પણ એકાદશીનું તો વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથીએ જયા એકાદશી ઉજવવામાં આવે છે. 20 ફેબ્રુઆરીને મંગળવારના રોજ એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે અને તેમની પૂજા પણ કરે છે.
આ દિવસે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
એકાદશીની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને બીજા દિવસે દ્વાદશી તિથીના રોજ તેનું સમાપન થાય છે. ભક્તોએ એકાદશીનું વ્રત શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. આ દિવસે વ્રત રાખનાર દરેક ભક્તોએ કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ભક્તોના જીવનમાં સમસ્યાઓ સર્જાય શકે છે.
વાંચવા જેવું: પ્રેત યોનીના જન્મમાંથી છુટકારો, તમામ પાપોનો વિનાશ, આજે જયા એકાદશી વ્રત, જાણો મહત્વ, વિધિ અને નિયમ
જયા એકાદશીના દિવસે આ કામ ન કરવા જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army