દુઃખદ / જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડૉ. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી નિધન, તબીબી જગતમાં ઘેરો શોક

Jamnagar's senior cardiologist Dr. Gaurav Gandhi died of a heart attack

Jamnagar News: જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડૉ.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ડૉ. ગાંધીના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ