બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 05:15 PM, 15 March 2024
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલથી ક્યારે સન્યાસ લેશે તે હજુ સુધી નક્કી નથી. ગઈ સિઝનને ધોનીને છેલ્લી સિઝન માનવામાં આવી રહી હતી પરંતુ આ સ્ટાર ખેલાડીએ ફાઈનલ જીત્યા બાદ બીજી સીઝનમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધોનીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમી ચુકેલા રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે ધોની જો સન્યાસ લેશે તો તેનું કારણે બેટિંગ નહીં વિકેટકીપિંગ હશે.
ધોની માટે વિકેટકીપિંગ મુશ્કેલ
રોબિને જણાવ્યું કે ધોનીને ઘૂંટણનો દુખાવો રહે છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ તેમને જવા નથી દેવા માંગતું. રોબિને કહ્યું, "જો ધોની વ્હીલચેર પર હશે તો પણ સીએસકે તેમને રમાડવા માંગશે. વ્હીલચેરથી ઉતરો, બેટિંગ કરો અને પાછું બેસી જાઓ. પરંતુ મને નથી લાગતું કે ધોનીને આ વખતે બેટિંગની કોઈ સમસ્યા છે. બેટિંગ તેમના માટે ક્યારેય સમસ્યા નથી રહી. મારા ખ્યાલથી વિકેટકીપિંગ ચિંતાનો વિષય બની શકે છે. તેમના ઘૂંટણમાં સોજા રહે છે. પરંતુ તેમને કીપિંગથી પ્રેમ છે. જો ધોનીને લાગ્યું કે તે ટીમ માટે યોગદાન નથી આપી રહ્યા તો તે આગળ વધી જશે."
કુંબલેએ કહ્યું ખૂબ જ મજબૂત છે ધોની
આ વાતચીત વખતે કુંબલેએ પણ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું, "હું એમએસના સાથે આઈપીએલમાં ક્યારેય નથી રમ્યો. જ્યારે ટીમ ઈન્ડિયામાં તે મારી સાથે હતો ત્યારે તે પહેલો વ્યક્તિ હતો જે મને ઉઠાવી શકતા હતા. મને લાગે છે કે તે તે ટીમમાં સૌથી મજબૂત હતા જે મારા જેવા ભારે વ્યર્તિને ઉઠાવી શકતો હતો. આ મારા માટે શાનદાર ક્ષણ હતી."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army