બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 ambati rayudu says if ms dhoni retires then rohit sharma can lead chennai super kings
Arohi
Last Updated: 03:23 PM, 11 March 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. ગઈ વખતે IPL ચેમ્પિયન રહેલી ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે ટૂર્નામેન્ટની ઉદ્ધાટન મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ બન્ને માટે રમી ચુકેલા વિકેટકીપર બેટ્સમેન અંબાતી રાયડૂએ આગામી ટૂર્નામેન્ટ માટે પોતાનો મત આપ્યો છે. રાયડૂએ સીએસકે ટીમની સાથે 2023 ટ્રોફી જીત્યા બાદ IPLથી સન્યાંસ લીધો હતો. તેમણે મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન્સીમાં થયેલા ફેરફારને લઈને પોતાનો મત આપ્યો છે.
હાર્દિક પંડ્યાને થશે મુશ્કેલી
મહત્વનું છે કે મુંબઈ ઈન્ડિયન્સે આગામી ટૂર્નામેન્ટ માટે રોહિત શર્માની જગ્યા પર હાર્દિક પંડ્યાને કપ્ટન્સી સોંપી છે. રાયડૂનું માનવું છે કે હાર્દિક પંડ્યા માટે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરવી મુશ્કેલ થશે કારણ કે ગુજરાત ટાઈટન્સ અને પલટનનું વાતાવરણ અલગ છે રાયડૂનું માનવું છે કે હાર્દિક પંડ્યાએ એક વર્ષ મુંબઈ માટે રમવું જોઈતુ હતું અને પછી કેપ્ટન્સી કરવાની હતી. એવું એટલા માટે કારણ કે રોહિત હજુ પણ ભારતીય ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે.
શું કહ્યું અંબાતી રાયડૂએ?
અંબાતી રાયડૂએ કહ્યું "રોહિત શર્મા જો ઈચ્છે તો આવતા 5-6 વર્ષ સુધી આઈપીએલ રમી શકે છે. જો તે કેપ્ટન બનવા માંગતા હતા તો આખી દુનિયા તેમના માટે ખુલી છે. તે ઈચ્છતા તો ત્યાં કેપ્ટન્સી કરી શકતા હતા. હું ઈચ્છુ છું કે રોહિત શર્મા 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરે. જો એમએસ ધોની સન્યાસ લે તો રોહિત શર્મા સીએસકેની કેપ્ટન્સી કરી શકે છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army