બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / આરોગ્ય / instead of toothpaste you can also clean your teeth with aloe vera gel amazing effect
Manisha Jogi
Last Updated: 05:30 PM, 26 May 2023
એલોવેરાને સૌંદર્ય માટે લાભકારક માનવામાં આવે છે. એલોવેરાનો હંમેશા ત્વચા પર ઉપયોગ કરવામાં આવે છે અને ઓરલ હેલ્થ માટે પણ ઉપયોગી છે. એલોવેરાથી દાંતની સફાઈ પણ કરી શકાય છે. સવારે વહેલા ઉઠીને ટૂથપેસ્ટથી બ્રશ કરવાની જગ્યાએ બ્રશ પર એલોવેરા લગાવીને દાંતની સફાઈ કરી શકાય છે.
પીળાશ દૂર થાય છે-
દાંત પીળા પડી જવા તે ખૂબ જ સામાન્ય વાત છે. સહેજ પણ બેજવાબદારીને કારણે દાંત પીળા થવા લાગે છે. આ પીળાશ દૂર કરવા માટે ફ્રેશ એલોવેરા જેલથી દિવસે બ્રશ કરો. આ પ્રકારે કરવાથી એક અઠવાડિયામાં દાંત સફેદ થઈ જશે.
ઈન્ફેક્શન દૂર થાય છે-
એલોવેરા જેલથી ત્વચાને સંક્રમણ સામે રક્ષણ મળે છે તથા મોઢામાં પણ અનેક પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે. એલોવેરામાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણને કારણે દાંતમાં ઈન્ફેક્શન થતું નથી. જીભ, પેઢા તથા મોઢાના અન્ય ભાગમાં પણ ઈન્ફેક્શન થતું નથી.
જીભ પરનું સફેદ પડ દૂર થાય-
જીભ પર જે પણ સફેદ પડ બને છે, તે બેકાર હોય છે. જેના કારણે ઘણી વાર મોઢામાંથી વાસ આવવા લાગે છે અને મોઢાનો ટેસ્ટ પણ અજીબ થઈ જાય છે. એલોવેરા જેલથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. એલોવેરામાં એન્ટીફંગલ ગુણ રહેલા છે, જે જીભ પરનું સફેદ પડ દૂર કરે છે.
દુર્ગંધ દૂર થાય-
અનેક વાર બ્રશ કરવા છતાં લોકોના મોઢામાંથી વાસ આવે છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. જેથી મોઢુ વધુ સમય સુધી ફ્રેશ રહે છે અને દુર્ગંધ આવતી નથી.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army