બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / indian army soldiers deployed on the india china border in arunachal have been missing
Pravin
Last Updated: 11:47 PM, 11 June 2022
ઉત્તરાખંડના 2 જવાન અરૂણાચલ પ્રદેશમાં 12 દિવસથી ગુમ છે. બન્ને જવાન 7 ગઢવાલ રાઈફલ્સમાં તૈનાત હતા. ઉખીમઠના રહેવાસી નાયક પ્રકાશ રાણા અને હરેન્દ્ર નેગી 28 મેથી પોતાની પોસ્ટથી ગુમ છે. કહેવાય છે કે, સેનાના અધિકારીઓએ જવાન પ્રકાશ સિંહ રાણા ગુમ થયા હોવાની જાણકારી આપી હતી. જે બાદ જવાનની પત્નીએ ટેલીફોન પર સેનાના અધિકારીઓ સાથે વાત કરી હતી. જે બાદ પ્રકાશ સિંહ રાણાના પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
34 વર્ષીય નાયક પ્રકાશ રાણાની પત્ની મમતા રાવતે જણાવ્યું કે, સેના તરફથી તેમને 28 મેના રોજ પહેલો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફોન 9 તારીખે આવ્યો, જેમાં જણાવ્યું કે લાંસ નાયક હરેન્દ્ર નેગી અને નાયક પ્રકાશ રાણાના નદીમાં તણાવાની શક્યતા છે. ગુમ જવાનનું નામ પ્રકાશ સિંહ રાણા ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના રહેવાસી છે.
બન્ને જવાનોના ગુમ થવાના સમાચાર મળ્યા બાદ મમતા રાણા અને રૂદ્રપ્રયાગના રહેવાસી લાંસ નાયક હરેન્દ્ર નેગીની પત્ની પૂનમ નેગીની પણ ખરાબ હાલત છે. હરેન્દ્ર નેગીને એક વર્ષનું બાળક છે અને હજુ 3 વર્ષ પહેલા જ તેમની લગ્ન થયા હતા. પૂનમે જણાવ્યું કે, અમે માનવા તૈયાર છીએ કે બન્ને નદીની પાસે થઇ ગયા અને કોઈની માહિતી નથી મળી. સેના સ્પષ્ટ રીતે જણાવે કે શું થયું છે. ત્યારે મમતા રાણાએ પોતાના બન્ને બાળકો અનુજ અને અનામિકાની સાથે પોતાના પતિની રાહ જોઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP