બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / indian army soldiers deployed on the india china border in arunachal have been missing

BIG NEWS / અરુણાચલ પ્રદેશ: ભારત-ચીન બોર્ડર પર તૈનાત ભારતીય સૈનિક છેલ્લા 13 દિવસથી ગુમ

Pravin

Last Updated: 11:47 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર તૈનાત 2 ભારતીય સૈનિક છેલ્લા 13 દિવસથી ગુમ છે.

  • ઉત્તરાખંડના ઉમીમઠ અને રૂદ્રપ્રયાગના રહેવાસી છે જવાન
  • રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટના સંજ્ઞાન

ઉત્તરાખંડના 2 જવાન અરૂણાચલ પ્રદેશમાં 12 દિવસથી ગુમ છે. બન્ને જવાન 7 ગઢવાલ રાઈફલ્સમાં તૈનાત હતા. ઉખીમઠના રહેવાસી નાયક પ્રકાશ રાણા અને હરેન્દ્ર નેગી 28 મેથી પોતાની પોસ્ટથી ગુમ છે. કહેવાય છે કે, સેનાના અધિકારીઓએ જવાન પ્રકાશ સિંહ રાણા ગુમ થયા હોવાની જાણકારી આપી હતી. જે બાદ જવાનની પત્નીએ ટેલીફોન પર સેનાના અધિકારીઓ સાથે વાત કરી હતી. જે બાદ પ્રકાશ સિંહ રાણાના પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

34 વર્ષીય નાયક પ્રકાશ રાણાની પત્ની મમતા રાવતે જણાવ્યું કે, સેના તરફથી તેમને 28 મેના રોજ પહેલો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફોન 9 તારીખે આવ્યો, જેમાં જણાવ્યું કે લાંસ નાયક હરેન્દ્ર નેગી અને નાયક પ્રકાશ રાણાના નદીમાં તણાવાની શક્યતા છે. ગુમ જવાનનું નામ પ્રકાશ સિંહ રાણા ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના રહેવાસી છે.

બન્ને જવાનોના ગુમ થવાના સમાચાર મળ્યા બાદ મમતા રાણા અને રૂદ્રપ્રયાગના રહેવાસી લાંસ નાયક હરેન્દ્ર નેગીની પત્ની પૂનમ નેગીની પણ ખરાબ હાલત છે. હરેન્દ્ર નેગીને એક વર્ષનું બાળક છે અને હજુ 3 વર્ષ પહેલા જ તેમની લગ્ન થયા હતા. પૂનમે જણાવ્યું કે, અમે માનવા તૈયાર છીએ કે બન્ને નદીની પાસે થઇ ગયા અને કોઈની માહિતી નથી મળી. સેના સ્પષ્ટ રીતે જણાવે કે શું થયું છે. ત્યારે મમતા રાણાએ પોતાના બન્ને બાળકો અનુજ અને અનામિકાની સાથે પોતાના પતિની રાહ જોઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ