બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Manisha Jogi
Last Updated: 10:34 AM, 7 February 2024
વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેદાન પર ઉતરશે. ભારતીય ટીમે જીત મેળવવા માટે મેદાન પર ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરવાનું રહેશે, જે માટે કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ટેસ્ટમાં આ નિર્ણય બદલવો પડશે.
ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં 28 રનથી હારી ગઈ હતી અને બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમના બેટ્સમેન આ બંને મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. બીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે શાનદાર કમાલ કર્યો છે. આ બંને મેચમાં ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે 9 વિકેટ લીધી છે.
IND vs EMG: પહેલી અને બીજી ટેસ્ટ મેચ
પહેલી બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્પિનર કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ ઈંગ્લેન્ડના બેટ્સમેનની વિકેટ લઈ શક્યા નથી. જસપ્રીત બુમરાહના પાર્ટનર બોલર પરેશાની ઊભી કરી શકે છે. કેપ્ટન રોહિત શર્માએ પહેલી ટેસ્ટ મેચમાં બોલિંગ માટે બુમરાહની સાથે મોહમ્મજ સિરાજને મેદાન પર ઉતાર્યો હતો. સિરાજે બંને ટેસ્ટ મેચમાં 11 ઓવરની બોલિંગ કરી અને તેમાં 50 રન આપી દીધી છે. તેમ છતાં બીજી ટેસ્ટ મેચમાં બીજા પેસરને શામેલ કરતા મુકેશ કુમારને શામેલ કરવામાં આવ્યો. મુકેશ કુમારે પણ બંને ઈનિંગમમાં 12 ઓવરમાં 70 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજ બોલિંગમાં કંઈ ખાસ કમાલ ના કરવા છતાં બીજી ટેસ્ટ મેચમાં બીજા પેસરને મેદાન પર ઉતારવાનો નિર્ણય ખૂબ જ ચોંકાવનારો રહ્યો હતો. રોહિત શર્મા રાજકોટમાં રમવામાં આવનાર મેચમાં આ ભૂલ ના કરે તેવી આશા છે.
વધુ વાંચો: સચિન તેંડુલકરના નામ પરથી રાખ્યું નામ, U-19 વર્લ્ડ કપનો હીરો સચિન, આવતીકાલે બર્થડે
ભારતીય ટીમ પાસે વિકલ્પ
ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 4 સ્પિનર સાથે મેદાન પર ઉતરી શકે છે. જેમાં અશ્વિન, અક્ષર અને કુલદીપ યાદવની સાથે વોશિંગ્ટન સુંદર અથવા સૌરભ કુમારને મેદાન પર ઉતારવામાં આવી શકે છે. બંને બેટ્સમેન બેટીંગમાં સારું યોગદાન આપી શકે છે. ભારતીય ટીમ અન્ય એક બેટ્સમેનને શામેલ કરી શકે છે, જેમાં સરફરાજ ખાન અથવા ધ્રુવ જરૈલને તક આપવામાં આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir