બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs aus mahela jayawardene predict australia to win this test series

ક્રિકેટ / કોણ જીતશે INDvsAUS ટેસ્ટ સિરીઝ? પૂર્વ દિગ્ગજ કેપ્ટને કરી ભવિષ્યવાણી, આપ્યું મોટું નિવેદન

Premal

Last Updated: 12:54 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે. જેમાં આ સીરીઝની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાશે.

  • ઓસ્ટ્રેલિયા જીતશે 2-1થી ટેસ્ટ સીરીઝ
  • પૂર્વ દિગ્ગજ કેપ્ટને શ્રેણી શરૂ થતા પહેલા કરી ભવિષ્યવાણી
  • પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાશે

જયવર્ધને ટેસ્ટ સીરીઝના પરિણામને લઇને કરી ભવિષ્યવાણી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થવામાં હવે વધારે સમય બચ્યો નથી. આ દરમ્યાન પૂર્વ શ્રીલંકન દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધને આ ટેસ્ટ સીરીઝના પરિણામને લઇને પણ ભવિષ્યવાણી કરી દીધી છે. જયવર્ધને આ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમને 2-1થી જીતવાની આશા દર્શાવી છે. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે

આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે. જેમાં બંને ટીમોની વચ્ચે પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન પર રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમે છેલ્લી વખત ભારતમાં વર્ષ 2004ના પ્રવાસ વખતે ટેસ્ટ શ્રેણીને 2-1થી જીતી હતી. ત્યારબાદ તેઓ ભારતમાં અત્યાર સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ થઇ શક્યા નથી. 

આ ટેસ્ટ સીરીઝનુ પરિણામ શુ હશે તે જણાવવુ ખૂબ મુશ્કેલ: જયવર્ધન

મહેલા જયવર્ધને આઈસીસી રિવ્યુ પર વાત કરતા આ ટેસ્ટ શ્રેણીને લઇને કહ્યું કે આ ખૂબ રોમાંચિત થવાનુ છે, પરંતુ આ ટેસ્ટ સીરીઝનુ પરિણામ શુ હશે તે જણાવવુ ખૂબ મુશ્કેલ છે. એક શ્રીલંકન હોવાના કારણે હું આ વાતની આશા રાખુ છુ કે ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ સીરીઝને 2-1થી પોતાના નામે જીતી શકે છે, પરંતુ આ તેના માટે બિલ્કુલ પણ સરળ નથી. 

બંને ટીમોની પાસે ધમાકેદાર બોલિંગ આક્રમણ

જયવર્ધને વધુમાં કહ્યું કે બંને ટીમોની પાસે ધમાકેદાર બોલિંગ આક્રમણ છે અને એવામાં જે ટીમના બેટર સારું પ્રદર્શન કરશે. સીરીઝનુ પરિણામ તેના પક્ષમાં રહેવાની આશા છે. આ બધુ તેના પર નિર્ભર કરશે કે બંને ટીમમાંથી કોણ પહેલા પોતાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ