બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / In UP s Jolaun police killed two accused in an encounter
Kishor
Last Updated: 05:42 PM, 14 May 2023
ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના કોન્સ્ટેબલ ભેદજીત હત્યા કેસમાં ફરાર આરોપીઓ અને પોલીસની અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં એક બદમાશનું મોત નીપજ્યું છે. જ્યારે એન્કાઉન્ટર દરમિયાન એક શખ્સને ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેણે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા. જેને લઈને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ અથડામણમાં એક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા
મહત્વનું છે કે ગત તા. 10 મેના રોજ ઉરઇ કોતવાલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભેદજીતની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા નીપજવામાં આવી હતી. કોન્સ્ટેબલના મર્ડરને પગલે પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જેથી જિલ્લાના એસપીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બદમાશોને શોધવા કવાયત હાથ ધરી હતી.
આરોપીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો
હત્યા કેસમાં સંડાવેલા આરોપીઓને દબોચી લેવા પોલીસ પેટ્રોલિંગમા હતી.આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ પ્રકરણના આરોપીઓ ઔદ્યોગિક વિસ્તારમાં સંતાયા છે. જેના આધારે પોલીસે ઘેરાબંધી કરી અને આરોપીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પરંતુ આરોપીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. જે અથડામણમાં એક શખ્સને ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થવા પામી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક બદમાશની કુલ્લુ નિવાસી રહિયા અને રમેશ નિવાસી સરસોખી તરીકે ઓળખ થઈ છે.
આ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી જેને લઈને તેને ગંભીરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બુલેટ પ્રુફ જેકેટ પહેરવાને કારણે અન્ય બે જવાનોના જીવ બચી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP